January 24th 2022
. સમયની સમજણપડે
તાઃ૨૪/૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહને અનુભવ થાય
જીવને અવનીપર માનવદેહ મળે,એગતજન્મના દેહના કર્મથી મેળવાય
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
કુદરતની પવિત્રકૃપા જગતપર મેળવાય,જ્યાં જન્મ મળેલદેહને સમજાય
મળે પાવનરાહ માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં શ્રધ્ધારાખીને પુંજાથાય
જન્મનો સંબંધ અવનીપર જીવને મળે,પવિત્રરાહએ પ્રભુનીકૃપા કહેવાય
જીવનાદેહને કૃપાકરવા ભારતમાં હિંદુધર્મમાં,પભુ અનેકદેહથી જન્મીજાય
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
જીવને અનેકદેહથી જન્મમળે,પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધારથાય
પ્રભુનીકૃપાએ જીવને માનવદેહમળે,જે ગતજન્મના દેહનાકર્મથીંં મેળવાય
હિંદુધર્મથી ભારતદેશને પવિત્રકરવા,અનેકદેહથી ભગવાન જન્મ લઈજાય
સમયને સમજીને ચાલતા માનવદેહને,પરમાત્માની પાવનકૃપા મળી જાય
.....એ જીવને અવનીપરનુ આગમન થાય,જે મળેલ દેહથીજ દેખાઈ જાય.
============================================================
No comments yet.