પ્રેમથી પધારો
.
પ્રેમથી પધારો તાઃ૨૩/૨/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રશ્રધ્ધાથી પુંજન કરતા ભક્તો પર,માતા અંબાની કૃપા થઈ જાય શ્રધ્ધા રાખીને પ્રાર્થના કરે,માતા તમે આરાશુરથી પ્રેમથી પધારી જાવ ....મળેલદેહને આશીર્વાદ આપી,જીવને અવનીપરના આગમનથી બચાવી જાય. જય અંબે મા જય અંબે માના સ્મરણ સંગેજ,ધરમાં આરતી કરી જાય માતાનો પવિત્રપ્રેમ મળે દેહને.જે પાવનરાહે જીવને પ્રેરણા આપી જાય પવિત્ર ભારતદેશના આરાશુરમાં દેહ લીધો,જે માતાની કૃપા જ કહેવાય નિર્મળભાવનાથી ભક્તિકરતા ભક્તોપર,માતાની જીવને શાંંતિ મળીજાય ....મળેલદેહને આશીર્વાદ આપી,જીવને અવનીપરના આગમનથી બચાવી જાય. આરાશુરથી માતાજી પેમથી પધારો,અમારા ધરમાં પવિત્રકૃપા પણ થાય તાલીઓના તાલ સંગે વંદન કરતા,માતાની પાવન દ્ર્ષ્ટિજ જીવનમાં થાય એ મળેલદેહનાજીવને પવિત્રકર્મ કરાવે,જે જીવને કર્મબંધનથી છોડી જાય પવિત્રકૃપા એજ માતાનોપ્રેમ ભક્તિથી,જીવનમાં નાકોઇ અપેક્ષા અડીજાય ....મળેલદેહને આશીર્વાદ આપી,જીવને અવનીપરના આગમનથી બચાવી જાય. ################################################################