February 27th 2021

શ્રી મહાવીર

આ પાઠ કરશો તો તમારી ગમે તેવી મુશ્કેલી દૂર કરશે હનુમાન દાદા - We Gujjus

.           .શ્રી મહાવીર

તાઃ૨૭/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જગતમાં,જે અજબશક્તિશાળી થઈ જાય
પવનદેવનો પ્રેમ મળ્યો માતાઅંજનીને,જે અવનીપન પવનપુત્ર કહેવાય
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
અનેક પવિત્રનામથી ઓળખાય,જે બાહુબલી મહાવીર હનુમાન કહેવાય
જીવનમાં અજબશક્તિનો ઉપયોગ કરી,શ્રી રામના ભાઈને બચાવી જાય
ભાઇ શ્રીલક્ષ્મણ બેભાન થયા,તો સંજીવનીમાટે પર્વત ઉચકી લાવી જાય
પવિત્રભક્તિ કરતા પરમાત્મા શ્રીરામને,વંદનસહિત સત્કર્મથી મદદ કરાય 
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
અજબ શક્તિથી ઓળખાય જે ઉડીનેજઈ,રામપત્નિ સીતાને શોધી જાય
મળીકૃપા પરમાત્માની દેહને,જે શક્તિશાળી લંકાના રાવણને હરાવી જાય
સીતાજીને શોધીને શ્રીરામને મદદ કરી,અંતે રાજારાવણનુ દહન કરી જાય
એપવનપુત્ર હનુમાન કહેવાય,જે સુર્યદેવની પુત્રી સુવર્ચલાના પતિ કહેવાય
....હિંદુ ધર્મમાં શ્રીરામ ભક્ત કહેવાય,એ પવનપુત્ર સંગે અંજનીસુતથી ઓળખાય.
################################################################
February 27th 2021

ંમુક્તિનો માર્ગ

ધર્મ વ્યક્તિગત અનુભવ, દેખાડો નથી

.            મુક્તિનો માર્ગ    

તાઃ૨૭/૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
પરમકૃપાળૂ પરમાત્મા છે અવનીપર,જે અનેકસ્વરૂપે દેહ લઈ જાય
મળેલ માનવદેહના જીવને પાવનરાહ મળે,જે પવિત્રભક્તિ દઈ જાય 
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
પરમાત્માની કૃપાએ પ્રભુના દેહ,સંગે માતાજીના દેહથી આવી જાય
પાવનરાહ મળે જીવને નિર્મળભક્તિએ,નાઆશા અપેક્ષા અડી જાય
મળે માનવદેહ જીવને એ પ્રભુનીકૃપા,જે ગતજન્મના કર્મથી મેળવાય
અવનીપરના આગમનને સંબંધકર્મનો,એ પવિત્રકૃપાએ પાવન થઈજાય
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
સમયને સમજી ચાલતા દેહને કર્મમળે,ના કળીયુગની ચાદરથી છટકાય
પવિત્રભક્તિની રાહ મળે દેહને,જ્યાં પાવનકર્મી માનવીથી જ મેળવાય
મળેલદેહથી જીવનમાં પવિત્રકર્મ થાય,નાકોઇજ આફત દેહને મળીજાય
એકૃપા પરમાત્માની જે મળેલ દેહના જીવને,મુક્તિનો માર્ગ આપી જાય
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
***********************************************************