February 27th 2021

ંમુક્તિનો માર્ગ

ધર્મ વ્યક્તિગત અનુભવ, દેખાડો નથી

.            મુક્તિનો માર્ગ    

તાઃ૨૭/૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
પરમકૃપાળૂ પરમાત્મા છે અવનીપર,જે અનેકસ્વરૂપે દેહ લઈ જાય
મળેલ માનવદેહના જીવને પાવનરાહ મળે,જે પવિત્રભક્તિ દઈ જાય 
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
પરમાત્માની કૃપાએ પ્રભુના દેહ,સંગે માતાજીના દેહથી આવી જાય
પાવનરાહ મળે જીવને નિર્મળભક્તિએ,નાઆશા અપેક્ષા અડી જાય
મળે માનવદેહ જીવને એ પ્રભુનીકૃપા,જે ગતજન્મના કર્મથી મેળવાય
અવનીપરના આગમનને સંબંધકર્મનો,એ પવિત્રકૃપાએ પાવન થઈજાય
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
સમયને સમજી ચાલતા દેહને કર્મમળે,ના કળીયુગની ચાદરથી છટકાય
પવિત્રભક્તિની રાહ મળે દેહને,જ્યાં પાવનકર્મી માનવીથી જ મેળવાય
મળેલદેહથી જીવનમાં પવિત્રકર્મ થાય,નાકોઇજ આફત દેહને મળીજાય
એકૃપા પરમાત્માની જે મળેલ દેહના જીવને,મુક્તિનો માર્ગ આપી જાય
....શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા દેહ પર,પાવનકૃપા દેહને સમયે મળી જાય.
***********************************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment