March 9th 2024

નિર્મળપ્રેમ મળે

*****
.              નિર્મળપ્રેમ મળે 

તાઃ૯/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભગવાનની પવિત્રકૃપા માનવદેહને સમયે,પવિત્રરાહે જીવનની પ્રેરણા આપી જાય
અદભુતકૃપા પરમાત્માના પવિત્રદેહની,જગતમાં હિંદુધર્મથી ભારતદેશથી મળીજાય
.....પવિત્ર ભારતદેશમાં પવિત્ર હિંદુધર્મથી,પવિત્રદેહથી જન્મલઈ સમયેકૃપા કરી જાય.
જીવને અવનીપર જન્મથી પ્રભુનીકૃપાએ,માનવદેહથી સમય સાચવી આગમન થાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મ લઈજાય
ભારતદેશજ જગતમાં પવિત્રદેશકહેવાય,જ્યાં હિંદુધર્મથી પ્રભુપવિત્રદેહથી જન્મીજાય
એજ પ્રભુનો પવિત્ર નિખાલસપ્રેમ કહેવાય,જે જગતમાં હિંદુધર્મથી પ્રેરણા કરી જાય
.....પવિત્ર ભારતદેશમાં પવિત્ર હિંદુધર્મથી,પવિત્રદેહથી જન્મલઈ સમયેકૃપા કરી જાય.
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,ના કોઇજ જીવથી દુર રહેવાય 
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,નાસમય છોડીને કોઇથી બચાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને નિરાધારદેહથી બચાવી,દેહથી આગમન આપી જાય
મળે નિખાલસપ્રેમ માનવદેહને એ પ્રભુકૃપા કહૅવાય,ના કદીય અપેક્ષારાખીને જીવાય
.....પવિત્ર ભારતદેશમાં પવિત્ર હિંદુધર્મથી,પવિત્રદેહથી જન્મલઈ સમયેકૃપા કરી જાય.
###################################################################