March 25th 2024

પવિત્રકૃપા જીવનમાં

 ##########
.            પવિત્રકૃપા જીવનમાં

તાઃ૨૫/૩/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જન્મથી મળેલ માનવદેહને સમયસાથે ચલાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય 
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,એ ગતજન્મના દેહનાકર્મથીજ મળી જાય
.....જીવના મળેલ માનવદેહને નાઆશાઅપેક્ષા અડી જાય.એ પવિત્રકૃપા કહેવાય.
જગતમાં જીવને સમયની સાથે ચાલતા,પરમાત્માની પવિત્રકૃપાએ જીવન જીવાય
અદભુતકૃપા પ્રભુની પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પભુ જન્મી જાય
ભારતદેશને ભગવાને પવિત્રદેશ હિંદુધર્મથી કર્યો,જ્યાં શ્રધ્ધાથી ધરમાંપુંજા કરાય 
પરમાત્માનીપવિત્રકૃપામળે જીવનાદેહને,જેભક્તિરાહેજીવનજીવડી મુક્તિઆપીજાય 
.....જીવના મળેલ માનવદેહને નાઆશાઅપેક્ષા અડી જાય.એ પવિત્રકૃપા કહેવાય.
જન્મથી પવિત્રદેહ લીધા પરમાત્માએ ભારતદેશમાં,જે જગતમાં પવિત્રદેહ થાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા પ્રભુકૃપામળે
જીવનેજન્મથી માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે સમયે દેહને સુખઆપી જાય
પવિત્રહિંદુ ધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પુંજા કરાય
.....જીવના મળેલ માનવદેહને નાઆશાઅપેક્ષા અડી જાય.એ પવિત્રકૃપા કહેવાય.
==================================================================