March 20th 2024
. પવિત્રરાહમળે દેહને
તાઃ૨૦/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની કૃપાએજ જીવને જગતમાં,જન્મથી માનવદેહ મળી જાય
મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલવાની,પવિત્રકૃપા મળતી જાય
.....એ ભગવાનની પ્રેરણા ભારતદેશથીજ મળતીજાય,જ્યાં પ્રભુ જન્મી જાય.
જગતપરજીવને જન્મથી અનેકદેહથી આગમનમળે,નાકોઇથીદુરરહેવાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવના ગતજન્મનાકર્મથીમેળવાય
અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,નાકોઇ જીવથી દુરરહેવાય
જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મળેલદેહને,નાકોઇઅપેક્ષાઅડીજાય
.....એ ભગવાનની પ્રેરણા ભારતદેશથીજ મળતીજાય,જ્યાં પ્રભુ જન્મી જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે દેહને સમયે સમજાય
પવિત્રકૃપાપરમાત્માની કહેવાય,જે મળેલદેહને સમયસાથેચાલતાપ્રેરણાથાય
માનવદેહને જીવનમાં સવારબપોર સાંજઅનેરાતની સાથે,ઉંમરથી જીવાય
મળેલદેહને ભગવાનની પ્રેરણા મળે,જે દેહને શ્રધ્ધાથી ભક્તિરાહે લઈજાય
.....એ ભગવાનની પ્રેરણા ભારતદેશથીજ મળતીજાય,જ્યાં પ્રભુ જન્મી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&