March 15th 2024

કૃપાળુ મેલડીમાતા

 *****Mata Meldi - જય માતાજી માતા મેલડી ના પરચા અપરંપાર છે. જયારે બાવન પેઢીએ કોઈ જવાબ નો મળતો હોય કોઈ એવી વાત સામે આવી જાય જેનો કાઈ માર્ગ નો મળતો હોઈ ત્યા*****
.              કૃપાળુ મેલડી માતા
 
તાઃ૧૫/૩/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં હિંદુધર્મની પ્રવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં દેવદેવીઓથી જન્મી જાય
શ્રધ્ધાથી પવિત્ર દેવ દેવીઓની પુંજા ઘરમાં કરાય,સમયે ધુપદીપકરી આરતી કરાય
.....પવિત્ર મેલડી માતા ભક્તોને સમયે,જીવનમાં કરેલ ભક્તીથી દેહને સુખ આપી જાય.
ભારતદેશમાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મલઈ જાય,જે પવિત્રરાહે જીવાડી જાય
પવિત્ર મેલડીમાતાને શ્રધ્ધાથી વંદન કરી,તાલીપાડીને બક્તોથી ગરબાકરી વંદનકરાય 
માતાની પવિત્રકૃપા માનવદેહને પ્રેરણાકરે,જે માતાને ધુપદીપકરી આરતીકરીને પુંજાય
પવિત્ર ભારતદેશને ભગવાને જન્મ લઈ,પવિત્રહિંદુધર્મથી દુનીયામાં પવિત્રદેશ કરીજાય
.....પવિત્ર મેલડી માતા ભક્તોને સમયે,જીવનમાં કરેલ ભક્તીથી દેહને સુખ આપી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જેમની પવિત્રદેવ અને દેવીઓથી પુંજા કરાય
ભારતદેશમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણાકરવા,ભગવાનનાપવિત્રદેહથી જન્મીપ્રેરણાકરીજાય
હિંદુધર્મના પવિત્રતહેવારો દરવર્ષે ભારતદેહમાં ઉજવાય.જ્યાં દેવદેવીઓનીકૃપામળીજાય
ગરબે રમતા ભક્તોપર મેલડીમાતાની કૃપાથાય,જે દેહને જીવનમાં ભક્તિરાહે જીવીજાય 
.....પવિત્ર મેલડી માતા ભક્તોને સમયે,જીવનમાં કરેલ ભક્તીથી દેહને સુખ આપી જાય.
જગતમાં જીવને સમયે જન્મથીદેહમળે,પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહથીજન્મીજાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી માનાદેહથી જન્મમળે,જે નિરાધારદેહથી બચાવી જાય
પવિત્રહિંદુધરમાં મનવદેહ સમયે ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દેવદેવીની આરતી અંતેકરાય
દેવઅને દેવીઓના પવિત્રદેહથી ભગવાન જન્મ લઈજાય,જે માનવદેહને પ્રેરણાકરીજાય
.....પવિત્ર મેલડી માતા ભક્તોને સમયે,જીવનમાં કરેલ ભક્તીથી દેહને સુખ આપી જાય.
######################################################################