October 23rd 2023

સિધ્ધિદાત્રી માતા

 *****This image has an empty alt attribute; its file name is image-24.png*****
.             જય સિધ્ધિદાત્રી માતા 
તાઃ૨૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનંંમાં પવિત્રતહેવારને ઉજવાય
પવિત્ર દુર્ગામાતાની પવિત્રપ્રેરણા મળે,એ નવરાત્રીના પવિત્ર ગરબારમી પુંજાય
.....નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગમાતાના નવસ્વરૂપને ગરબારમીને માતાને વંદન કરાય.
પવિત્રનામથી દુર્ગામાતાથી નવરાત્રીનો તહેવાર મળ્યો,જે ભક્તોથી ગરબે રમાય
નવરાત્રીના નવ દીવસે દુર્ગામાતાના નવ સ્વરૂપને,વંદનકરીને ગરબે રમી જાય
નવમા નોતરે માતાના નવમા સ્વરુપને,સિધ્ધિદાત્રીમાતાથી ગરબે રમીને પુંજાય 
પવિત્રધર્મની પ્રેરણા મળે ભગવાનના અનેકદેહથી,જે ભારતદેશને પવિત્રકરીજાય
.....નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગમાતાના નવસ્વરૂપને ગરબારમીને માતાને વંદન કરાય.
જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા મળી,જે મળેલ માનવદેહના જીવનેપ્રેરી જાય
શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનાદેવદેવીઓના સ્વરૂપની,જીવનમાં સમયસાથેપુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહ્થી દેવઅનેદેવીઓથી જન્મીજાય 
સિધ્ધિદાત્રીમાતા એનવરાત્રીનુ માતાનુ નવમુસ્વરૂપ છે,જ્યાં ગરબેરમીને પુંજાય
.....નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગમાતાના નવસ્વરૂપને ગરબારમીને માતાને વંદન કરાય.
######################################################################

 

October 18th 2023

ચોથુ નોરતુ માતા કુષ્માંડાનુ

 *****Navratri Day 4: Worship Maa Kushmanda for intelligence and better decision making power - Odisha Bhaskar English*****
               ચોથુ નોરતુ માતા કુષ્માંડાનુ
   
તાઃ૧૮/૧૦/૨૦૨૩   (નવરાત્રીનો પ્રસંગ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિંદુધર્મમાં પવિત્ર તહેવારને ઉજવાય,જે ભગવાનના માતાના સ્વરૂપની પુંજા કરાય
પવિત્ર જીવનની રાહ મળે માનવદેહને,જે પ્રભુકૃપાએ ભારતદેશથી પ્રેરણા કરી જાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
પવિત્ર દુર્ગામાતાની કૃપા મળી હિંદુધર્મથી,માનવદેહને જે સમયે શ્રધ્ધાથી વંદન કરાય
હિંદુતહેવારમાં નવરાત્રીનોપવિત્ર તહેવારમળે,જે દુર્ગામાતાના નવદીવસે ગરબાગવાય
જગતમાં અદભુતકૃપા હિંદુધર્મથી પ્રભુનીમળે,જે મળેલ માનવદેહને ભક્તિ આપીજાય
જીવને જન્મથી મળેલ માનવદેહ એ પ્રભુકૃપાકહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય 
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
હિંદુધર્મમાં પવિત્રદુર્ગામાતાથી પુંજાય,જેમના નવસ્વરુપને નવરાત્રીમાં ગરબા રમાય
નવરાત્રીના ચોથા નોરતે દુર્ગામાતાના ચોથાસ્વરુપને,માતાકુષ્માંડાને ગરબેરમીપુંજાય
પવિત્ર હિંદુધર્મની જ્યોત પ્રગટાવી ભગવાને ભારતદેહથી,જે દેશનેય પવિત્રકરી જાય
સમયનીસાથે ચાલતા માનવદેહનેપ્રભુનીકૃપાથાય,જેજીવનેજન્મમરણથીમુક્તિઆપીજાય
.....જગતમાં હિંદુધર્મમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય.
##########################################################################
 


 

 

October 17th 2023

નવરાત્રીનુ ત્રીજુ નોરતુ

###ત્રીજું નોરતું 10 ભુજાવાળી મા ચંદ્રઘંટાનું, આ મંત્રનો કરો જાપ, જાણો મહત્વ | puja path shardiya navratri 2022 day 3 chandraghanta devi know puja vidhi### 
.              નવરાત્રીનુ ત્રીજુ નોરતુ
      
તાઃ૧૭/૧૦/૨૦૨૩  (ચંંદ્રધંટા માતા)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મના પવિત્ર તહેવારમાં માતાદુર્ગાના,નવ સ્વરુપની ન્રવરાત્રીમાં પુંજા કરાય
નવરાત્રીના નવ દીવસમાં વંદન કરવા.માતાને ગરબા રમીને રાસથી પણ રમાય
....નવરાત્રીના ત્રીજા નોરતે ચંંદ્રધંટામાતાને,તાલીપાડીને ગરબારમીને માતાનીપુંજા કરાય.
જગતમાં પવિત્ર ધર્મની પ્રેરણામળે ભારતદેશથી,જે ભક્તોને પવિત્રરાહે પ્રેરી જાય
પરમાત્માએ પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે દેવઅને દેવીઓથી ઘરમાં પુંજાય
પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
ભગવાનની કૃપાએ સમયે જીવને માનવદેહથી જન્મ મળે,જે પવિત્રકર્મ કરાવીજાય
....નવરાત્રીના ત્રીજા નોરતે ચંંદ્રધંટામાતાને,તાલીપાડીને ગરબારમીને માતાનીપુંજા કરાય.
પવિત્ર દુર્ગામાતાએ નવદેહથી જન્મલીધા,ભારતદેશમાં એદેહને નવરાત્રીથી ઉજવાય
માતાના નવ સ્વરુપને વંદન કરવા નવરાત્રીથી,ગરબારાસ રમીને માતાને વંદનથાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે ભારતદેશથી,જ્યાં મળેલ માનવદેહને સુખ મળીજાય
નવરાત્રીના ત્રીજા નોરતે ચંદ્રધંટામાતાને,ગરબે રમીને ધુપદીપ કરીનેજ આરતી કરાય
....નવરાત્રીના ત્રીજા નોરતે ચંંદ્રધંટામાતાને,તાલીપાડીને ગરબારમીને માતાનીપુંજા કરાય.
#####################################################################

	
October 16th 2023

પવિત્ર માતાને નમઃ

 ###Chaitra Navratri 2023 : માં બ્રહ્મચારિણીની પૂજા કરવાથી શું થાય છે લાભ  જાણો.....,  chaitra-navratri-2023-2nd-day-ma-brahmacharini-worship-method-for-navratri-second-day-mata-brahmacharini### 
.            પવિત્ર માતાને નમઃ                           

તાઃ૧૬/૧૦/૨૦૨૩  (બ્રહ્મચારી માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્ર તહેવારો ભક્તોથી શ્રધ્ધાથી,સમયે જગતમાં ઉજવાય 
નવરાત્રીના પવિત્રદીવસે દુર્ગામાતાના,નવ સ્વરુપને ગરબે રમીને પુંજાય 
.....શ્રધ્ધાથી નવરાત્રીના બીજે નોરતે,બ્રહ્મચારીણી માતાને વંદન કરીને પુંજાય.
સમયે માતાને ૐ એમ રીમ ક્લીમ બ્રહ્મચારીને નમઃના મંત્રથીવંદનકરાય
હિદુધર્મના પવિત્ર તહેવારને જગતમાં રહેતા,હિંદુઓથી સમયેજ ઉજવાય
નવરાત્રીના તહેવારને દુર્ગમાતાની પવિત્રકૃપાએ,નવમાતાને ગરબેથીપુંજાય
નવદીવસે પવિત્ર માતાનાસ્વરૂપને,તાલીપાડીને ગરબેઘુમીને આરતીકરાય
.....શ્રધ્ધાથી નવરાત્રીના બીજે નોરતે,બ્રહ્મચારીણી માતાને વંદન કરીને પુંજાય.
જગતમા હિંદુધર્મની પવિત્રપ્રેરણા,પ્રભુકૃપાએ ભારતદેશથી ભક્તોનેમળીજાય
મળેલ માનવદેહને પવિત્રપ્રેરણા મળે,જે મળેલદેહને પ્રભુની કૃપા મળીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
નવરાત્રીની દીવસનીપ્રેરણા,માતાદુર્ગાના નવસ્વરૂપની ગરબાથીપુંજા કરાય 
.....શ્રધ્ધાથી નવરાત્રીના બીજે નોરતે,બ્રહ્મચારીણી માતાને વંદન કરીને પુંજાય.
###############################################################

 

 

October 15th 2023

નવરાત્રીની કૃપા

 ***B K News | News|Daily News| Deesa Daily News|Banaskantha Daily News|Banaskantha News***
.               નવરાત્રીની કૃપા

તાઃ૧૫/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર ભારતદેશમાં હિંદુધર્મમાં પવિત્ર તહેવારને,સમયે શ્રધ્ધાથી જગતમાં ઉજવાય
મળેકૃપા ભગવાનની માનવદેહને જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવનમાં ભક્તિ કરાય
.....નવરાત્રીના પવિત્ર નવદીવસે માતા દુર્ગાના,નવ સ્વરૂપના દેહને ગરબે રમીને પુંજાય.
હિંદુધર્મમાં ભગવાને દેવ અને દેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઇ જાય
સમયનીસાથે ચાલતા મળેલ માનવદેહને પવિત્ર પ્રેર્ર્ણા મળે,એ ભક્તિ કરાવી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા હિંદુધર્મમાંજ મળે,જે જીવનાદેહને પવિત્રરાહે જીવાડીજાય
પવિત્ર તહેવાર નવરાત્રીનોમળે દુર્ગામાતાની કૃપાએ,જે નવદુર્ગાની આરતીથી ભજાય
.....નવરાત્રીના પવિત્ર નવદીવસે માતા દુર્ગાના,નવ સ્વરૂપના દેહને ગરબે રમીને પુંજાય.
હિંદુધર્મમાં જગતમાં નવરાત્રીનો તહેવાર,નવદીવસે ભક્તોથી તાલીપાડી ગરબારમાય
નવદીવસ દુર્ગામાતાની પવિત્રકૃપામળે પવિત્રભક્તોને,જે શ્રધ્ધાથી નવસ્વરૂપનેપુંજાય
અદભુત કૃપાળુ માતાદુર્ગા કહેવાય,જે નવરાત્રીના નવદીવસ ભક્તોપર કૃપાકરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેમાં શ્રધ્ધાળુ ભક્તો દુનીયામા હિંદુમંદીર કરીજાય
.....નવરાત્રીના પવિત્ર નવદીવસે માતા દુર્ગાના,નવ સ્વરૂપના દેહને ગરબે રમીને પુંજાય.
########################################################################

 

 

September 24th 2023

જગતમાં ઉજવાય

 ****આ રાશિના જાતકો માટે ખુબ જ શુભ રહેશે મહાશિવરાત્રિ 2023 - Mahashivratri 2023 will be very auspicious for the people of this zodiac sign News18 Gujarati****
.             જગતમાં ઉજવાય

તાઃ૨૪/૯/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય
જગતમાં નાકોઇદેહની પવિત્ર તાકાત,કે નાકોઇ પ્રસંગથી દુરરહીને જીવનજીવાય
.....જન્મથી મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહથી પ્રસંગને ઉજવાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રકૃપા ભગવાનની,એજ માનવદેહને પ્રસંગથી મેળવાય
જન્મથી જીવને માનવદેહમળે અવનીપર,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર જીવને જન્મથી આગમન મળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
માનવદેહથી જીવનેજન્મમળે અવનીપર,જે મળેલદેહને ઉંમરથી પ્રસંગઆપીજાય
.....જન્મથી મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહથી પ્રસંગને ઉજવાય.
પવિત્રકૃપામળે પરમાત્માની ભારતદેશથી,જયાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મીજાય
માનવદેહને પવિત્રરાહમળે પ્રભુનીકૃપાએ,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
જીવનેઅવનીપર સમયેજન્મમરણનો પ્રેરણામળે,જેદેહથી આગમનવિદાયઆપીજાય
ભગવાનનીશ્રધ્ધાથી ભક્તિકરતા જીવનાદેહને,જીવનમાં અનેકપવિત્રપ્રસંગ ઉજવાય 
.....જન્મથી મળેલ માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહથી પ્રસંગને  ઉજવાય.  
######################################################################
September 7th 2023

પવિત્ર જન્માષ્ટમી ઉજવાય

 ###Lord Krishna- શ્રી કૃષ્ણ વિશે ગુજરાતી નિબંધ###
.          પવિત્ર જન્માષ્ટમી ઉજવાય 

તાઃ૭/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર હિંદુધર્મમાં ભગવાન અનેક પવિત્રદેહથી,ભારતદેશમાંજ જન્મ લઈ જાય
જે પવિત્ર દીવસને ભગવાનની કૃપાએ,પવિત્ર જન્મદીવસથીજ સમયે ઉજવાય
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને પ્રભુનીકૃપાએ,સંગીતસાથે રાસગરબાથી રમાય
પવિત્રકૃષ્ણ ભગવાનના આશિર્વાદ મળે માનવદેહને,જે રાધેકૃષ્ણથીવંદન કરીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી શ્રીકૃષ્ણએ,જેમને અનેકરાહે ભક્તો પુંજી જાય
જન્મદીવસની પવિત્રરાહે ધુપદીપપ્રગટાવી,હેપ્પી બર્થડેથી શ્રીકૃષ્ણને અર્ચનાકરાય 
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં પરમાત્મા,અનેકદેહથી ભારતને પવિત્રદેશ કરીજાય
પવિત્રકૃષ્ણ ભગવાનને વાંસળીવગાડી મંદીરમા,રાસગરબાથી ભક્તોથી વંદનકરાય
ભારતદેશમાં હિંદુધર્મમાં શ્રીકૃષ્ણના જીવનમાં,રાધા સહિત અનેકબહેનો મળીજાય
પવિત્રદીવસની પ્રેરણા પરમાત્માથીમળે,સમયે જીવને મળેલદેહપર પવિત્રકૃપાથાય 
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.
પવિત્રઅનેકદેહથી ભારતમાં પરમાત્મા જન્મીજાય,જે જીવનાદેહને ભક્તિઆપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધધર્મથી,પ્રભુકૃપાએ ભારતદેશમાં જન્મી જાય
પરમાત્મા અનેકપવિત્રદેહથી ભારતને પવિત્રકરીજાય,જ્યાં હિંદુધર્મને પ્રગટાવીજાય
શ્રી કૃષ્ણભગવાનને શ્રધ્ધાથી જન્મદીવસે,હ્યુસ્ટનમાં જયશ્રીકૃષ્ણથી વંદનકરીપુંજાય
....પવિત્રજન્મદીવસને હિંદુધર્મમાં,શ્રીકૃષ્ણભગવાનના જન્મદીવસને જન્માષ્ટમીથી ઉજવાય.   
#######################################################################
 

September 4th 2023

પવિત્ર હરહરમહાદેવ

   🙏શુભ સોમવાર • ShareChat Photos and Videos
.           પવિત્ર હરહરમહાદેવ

તાઃ૪/૯/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અનેકપવિત્રનામથી હિંદુધર્મમાં પવિત્રપુંજા કરાય,જે પવિત્રકૃપાળુ શંકરભગવાન કહેવાય
ૐ નમઃ શિવાયના પવિત્રનામથી શિવલીંગપર,દુધ અર્ચના કરીને માળાકરી વંદનકરાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમની શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
પવિત્રકૃપાળુદેહને શંકરભગવાન સંગે ભોલેનાથ કહેવાય,હિંદુધર્મમાં મહાદેવથીય પુંજાય
અદભુતકૃપાળુ અને શક્તિશાળી દેવ છે,જેમના પવિત્રપત્નિ માતાપાર્વતીથી ઓળખાય
હિંદુધર્મમાં પ્રવિત્ર શક્તિશાળી શંકરભગવાન,જે પવિત્રગગાનદીને જટાથી વહાવી જાય
ભારતદેશમાં રાજાહિમાલતની પુત્રી પાર્વતીકહેવાય,જે સમયે શંકરભગવાનની પત્નિથાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમની શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,પ્રભુની પવિત્રકૄપા મળે જ્યાં ઘરમાં પુંજા કરાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી,સોમવારે શિવલીંગપર દુધઅર્ચના કરાય
પવિત્રકૃપાળુ શંકર ભગવાનને જીવનમાં,મહાદેવ ભોલેનાથ સંગે ૐનમઃશિવાયથી પુંજાય
જીવને મળેલમાનવદેહને પવિત્રપ્રેરણા મળે,જ્યાં ભારતદેશમાં અનેકપવિત્રદેહથીજન્મીજાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમની શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
ભક્તિની પવિત્રરાહ ભગવાનની પ્રેરણાએ મળે,જે મળેલમાનવદેહને પવિત્રજીવનઆપીજાય
માતાપિતાની કૃપાથીસંતાન શ્રીગણેશનો જન્મથાય,જેમને હિંદુધર્મમાં ભાગ્યવિધતાથીપુંજાય
સમયે શ્રીગણેશ વિઘ્નહર્તાશ્રીગણેશથી ઓળખાય,જેમને ૐ ગંગણપતયે નમોનમઃથીપુંજાય
....અદભુતકૃપાણુ ભગવાનનો દેહ છે ભારતદેશમાં,જેમને શ્રધ્ધા રાખીને સોમવારે પુંજન કરાય.
#####*****ૐ નમઃ શિવાય *****સંગે બંમ બંમ ભોલે મહાદેવ*****ૐ નમઃ શિવાય*****######

	
September 2nd 2023

રક્ષાબંધનનો તહેવાર

 (more...)
August 21st 2023

ૐ જય ભોલેનાથ

 %%%%%આજે માસિક શિવરાત્રી, જાણો પૂજા-વિધિ, મુહૂર્ત - Today monthly Shivratri, know puja-vidhi, muhurat – News18 Gujarati%%%%%
.             ૐ જય ભોલેનાથ

તાઃ૨૧/૮/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                     
હિંદુધર્મમાં પવિત્રદીવસ સોમવાર કહેવાય,જે દીવસે શ્રધ્ધાથી ૐનમઃશિવાયથી પુંજાય
પવિત્રપ્રભુ શંકરભગવાનના શિવલીંગપર દુધ અર્ચના કરી,દીપ પ્રગટાવી આરતીકરાય
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
પરમાત્માએ લીધેલપવિત્રદેહ ભારતદેશથી કૃપાકરીજાય,સોમવારે ભોલેનાથનેવંદનકરાય
સોમવારના પવિત્રદીવસે હરહરમહાદેવથી પુંજાય,હિમાલયની પુત્રી પાર્વતી પત્નિથાય
પવિત્રદીવસે પવિત્ર શંકરભગવાન સહિત,પવિત્ર પાર્વતીમાતાને ધુપદીપકરી પુંજાકરાય
પવિત્ર ભગવાન હિંદુધર્મમાં પવિત્રગંગાનદી જટાથી,ભારતદેશમાંપવિત્રનદી વહાવીજાય
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
જગતમાં પવિત્રદેશ ભારત છે જ્યાં ભગવાન,અનેક પવિત્રદેહથી સમયે જન્મ લઈજાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાંકહેવાય,જે પ્રભુકૃપાએ દેહનાજીવને હિંદુધર્મ મળીજાય
પવિત્ર હિંદુધર્મ એપવિત્રધર્મ છે જેમાં ભગવાન,અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
અવનીપર મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધઅડે,જે જીવને જન્મમરણથી અનુભવથાય
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
હિંદુધર્મમાં પવિત્રકૃપાળો શંકરભગવાન છે,સમયે પત્નિ પાર્વતીનો જીવનમાં સાથમળે
પ્રથમ પવિત્રસંતાન શંકર ભગવાનના થયા,જે માતાપાર્વતીના શ્રીગણેશથી જન્મીજાય
હિંદુ ધર્મમાં મળેલ માનવદેહના ભાગ્યવિધાતા,અને વિઘ્નહર્તા શ્રીગણેશથી ઓળખાય
પવિત્રહિંદુધર્મમાં ભગવાનનાસંતાન સમયેકૃપાકરીજાય,જે જન્મમરણથી મુક્તિઆપીજાય 
....ૐનમઃશિવાયથી શંકરભગવાનને ઘરમાં વંદનકરતા,માતા પાર્વતીના આશિર્વાદ મળી જાય.
##########################################################################
« Previous PageNext Page »