May 1st 2023
%%%%%
%%%%%
. સલામ ગરવી ગુજરાતને
તાઃ૧/૫/૨૦૨૩ (ગુજરાતનો સ્થાપના દીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા ભગવાનની,જે ભારતદેશમાં જન્મ લઈ પવિત્ર કરી જાય
માનવદેહને પ્રેરણા મળીજાય,એ પવિત્ર ગુજરાતની આજે સ્થાપના કરી જાય
....પવિત્રકર્મની પ્રેરણા મળે જગતમાં,એ માનવદેહથી ગુજરાતમાં જન્મથી આવી જાય.
ભારતદેશમાં પવિત્ર સ્ટેટ ગુજરાત કહેવાય,જેની ૧ મે ૧૯૬૦માં સ્થાપના કરાય
જગતમાં ગુજરાતથી આવેલા ગુજરાતીઓ,અનેકપવિત્રરાહે પવિત્રકર્મે પ્રેરી જાય
સ્થાપનાદીવસે જગતમાં કર્મનીસાથેરહી,ગુજરાતીઓ ગુજરાતને સલામકરી જાય
શ્રધ્ધાથી વંદન કરી પ્રેમથી જયજય ગરવી ગુજરાતથી,પવિત્રદીવસને પ્રેરી જાય
....પવિત્રકર્મની પ્રેરણા મળે જગતમાં,એ માનવદેહથી ગુજરાતમાં જન્મથી આવી જાય.
ભારતના ગુજરાતીઓની જગતમાંશાન છે,જે શ્રધ્ધાથી અનેકપવિત્રકામકરીજાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ,ગુજરાતીઓથી જગતમાં અનેકકામ થઈજાય
ગુજરાતદેશની પવિત્રપ્રેરણા મળી ગુજરાતીઓને,જે ના અપેક્ષાએ કર્મ કરીજાય
પવિત્ર સ્થાપનાદીવસે દુનીયાથી ગુજરાતીયો,વંદનકરીને ગુજરાતને યાદકરીજાય
....પવિત્રકર્મની પ્રેરણા મળે જગતમાં,એ માનવદેહથી ગુજરાતમાં જન્મથી આવી જાય.
####################################################################
****જય જય ગરવી ગુજરાત***જય જ્ય ગરવી ગુજરાત***જય જય ગરવી ગુજરાત*****
=====================================================================
April 27th 2023
. પવિત્ર પ્રેરણા મળી
તાઃ૨૭/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને જીવનમાં ભક્તિની પ્રેરણામળી,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય
સંત સાંઇબાબાની પવિત્ર પ્રેરણાજ મળી માનવદેહને,જે શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય
....પવિત્રકૃપાળુ સંત ભારતદેશમાં સાંઇબાબા કહેવાય,જે શેરડીઆવી પવિત્રકર્મ કરી જાય.
જીવને મળેલમાનવદેહને નાધર્મકર્મનોકેડી અડીજાય,પવિત્રકૃપાએ ભક્તિરાહે લઈજાય
જીવનાદેહને સમયે પાવનરાહ મળે,જે દ્વારકામાઈની પવિત્રપ્રેરણાબાબાને મળી જાય
સાંઇબાબાને નાધર્મનીકેડીસ્પર્શેદેહને,જેભક્તિરાહે લઈજાય ના મંદીરમસ્જીદ અડીજાય
પરમાત્માની પાવનકૃપા મળેદેહને,જે જન્મથી જીવનામળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
....પવિત્રકૃપાળુ સંત ભારતદેશમાં સાંઇબાબા કહેવાય,જે શેરડીઆવી પવિત્રકર્મ કરી જાય.
સમયનો સાથ મળે માનવદેહને જીબનમાં,જે શ્રધ્ધાથી ભક્તિકરી દેહને કર્મકરાવીજાય
જગતમાં ભારતદેશમાં ભગવાને પવિત્રદેહથી જન્મલીધા,જે માનવદેહને પ્રેરણા કરીજાય
હિંદુધર્મમાં પવિત્રપ્રેરણા મળી પ્રભુની,જે મળેલમાનવદેહના જીવને અંતેમુક્તિ આપીજાય
સંત સાંઈબાબાને શ્રધ્ધાથી ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરીને ઘરમાં પુંજા કરાય
....પવિત્રકૃપાળુ સંત ભારતદેશમાં સાંઇબાબા કહેવાય,જે શેરડીઆવી પવિત્રકર્મ કરી જાય.
#######################################################################
April 20th 2023
ૐ ૐ ૐ
ૐ ૐ ૐ
. અવનીપરનુ આગમન
તાઃ૨૦/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવનો સંબંધ જન્મમરણથી,જે જીવને સમયે આગમન વિદાય મળી જાય
પવિત્રકૃપા સંત સાંઇબાબાની ભારતદેશથી,જે સમયે શ્રધ્ધા અને સબુરીથી પ્રેરીજાય
....ભગવાનની પવિત્રકૃપાએ દેહમળ્યો પાર્થીવ ગામમાં,એ શેરડી આવી સાંઇબાબા કહેવાય.
પરમાત્માની પાવનકૃપાએ દ્વારકામાઈ પ્રેરણા કરી જાય,કે ના ધર્મકર્મથી દુર રહેવાય
ભગવાનની પવિત્રકૃપાએ પવિત્રદેહ લીધો સાંઇબાબાથી,જીવનમાં નાઅપેક્ષાઅડીજાય
ભારતદેશની ધરતીપર સમયે પરમાત્માએ દેહ લીધા,જે જગતમાં માનવદેહનેપ્રેરીજાય
અનેકપવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જેમને હિંદુધર્મમાં અનેકનામથી પુંજાકરીપુંજાય
....ભગવાનની પવિત્રકૃપાએ દેહમળ્યો પાર્થીવ ગામમાં,એ શેરડી આવી સાંઇબાબા કહેવાય.
અવનીપર જીવને માનવદેહમળે,જે ગતજન્મનાદેહથી થયેલકર્મથી આગમન આપીજાય
પ્રભુની પાવનક્રુપાએજીવનેમાનવદેહમળે,જે નિરાધારદેહથી જીવને પ્ર્ભુકૃપા બચાવીજાય
પવિત્રસંત સાંઇબાબાને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
ભારતદેશમાં અનેકનામથીપ્રભુએ જન્મલીધા,જેમનીશ્રધ્ધાથીપુંજાએ જીવનેમુક્તિ મળીજાય
....ભગવાનની પવિત્રકૃપાએ દેહમળ્યો પાર્થીવ ગામમાં,એ શેરડી આવી સાંઇબાબા કહેવાય.
========================================================================
April 6th 2023
. મહાવીર બજરંગબલી
તા૬/૪/૨૦૨૩ (જન્મદીવસ) પ્રદીપ બહ્મભટ્ટ
પવિત્રશક્તિશાળી હિંદુધર્મમાં શ્રીરામના પવિત્રભક્ત,બજરંગબલી હનુમાન કહેવાય
માતા અંજનીના એ લાડલા સંતાનથી ઓળખાય,જે શ્રીરામને ઘણી મદદકૠજાય
....એ મહાવીર બજરંગબલી હનુમાનનો આજે હિંદુધર્મમાં પવિત્ર જન્મ દીવસ ઉજવાય.
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,અનેક પવિત્રપ્રસંગે પ્રભુનીપુંજાકરાય
ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી,સમયે જન્મલીધા જેદેશને પવિત્ર કરીજાય
શ્રીરામના પવિત્રભક્ત પવનપુત્રહનુમાન કહેવાય,જે શ્રીરામને રાવણથી બચાવીજાય
અવનીપર માનવદેહ મળે એ પાવનકૃપા પ્રભુની થાય,જે દેહથી સમયસાથે ચલાય
....એ મહાવીર બજરંગબલી હનુમાનનો આજે હિંદુધર્મમાં પવિત્ર જન્મ દીવસ ઉજવાય.
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશમાં,પવિત્રદેહથી હિંદુધર્મમાં જન્મલઈ આવીજાય
પવિત્રધર્મ પરમાત્માએકર્યો જગતમાં,જે મળેલ દેહને જન્મમરણથી મુક્તિઆપીજાય
જગતમાં મળેલમાનવદેહને જન્મનો સંબંધ જીવનમાં,જે હેપ્પી બર્થડે કહી ઉજવાય
પવિત્રકૃપા મળે માનવદેહની જે પવિત્રરાહે સમયે,હનુમાનંજીને વંદનકરી પુંજાકરાય
....એ મહાવીર બજરંગબલી હનુમાનનો,આજે હિંદુધર્મમાં પવિત્ર જન્મ દીવસ ઉજવાય.
#####################################################################
April 5th 2023
. પવિત્ર કલમની રાહ
તાઃ૫/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપામળી પરમાત્માની પવિત્રભક્ત હનુમાનને,જગતમાં એ બજરંગબલી કહેવાય
અદભુત શક્તીશાળી એ પ્રભુરામના ભક્તથાય,જે જીવનમાં પવિત્રરાહે મદદકરી જાય
....એ પવિત્રભક્ત શ્રી હનુમાનની,આવતીકાલે જન્મતીથીએ વંદન કરીને પુંજન કરાઇ જાય.
પરમાત્માની પાવનકૃપામળી જીવને અવનીપર,જે માતા અંજનીના સંતાનથી જન્મીજાય
પવિત્ર શ્રધ્ધાળુ માતાઅંજની કહેવાય,એ પવિત્ર શક્તિશાળી બજરંગબલીના માતાથાય
રામભક્ત હનુમાન પવિત્ર ભક્તિરાહે જીવનજીવતા,એ પવિત્રરાહે ભક્તોને મદદકરીજાય
હિંદુધર્મમાં પરમાત્માના પવિત્રભક્ત જીવનમાં,દરેકપળે ભગવાનનાદેહને વંદન કરી જાય
....એ પવિત્રભક્ત શ્રી હનુમાનની,આવતીકાલે જન્મતીથીએ વંદન કરીને પુંજન કરાઇ જાય.
જગતમાં જન્મથી જીવને દેહ મળે,નાકોઇ જીવથી કદીદુર રહીનેજજન્મથી જીવનજીવાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
શ્રીરામભક્તહનુમાન જગતમાંપવિત્રશક્તિશાળી કહેવાય,જે માનવદેહને ભક્તિકરાવીજાય
જન્મદીવસે શ્રીહનુમાનને,ૐ નમોહનુમંતે ભયભંજનાય સુખમ કુરુફટસ્વાહાથીપુંજા કરાય
....એ પવિત્રભક્ત શ્રી હનુમાનની,આવતીકાલે જન્મતીથીએ વંદન કરીને પુંજન કરાઇ જાય.
##########################################################################
April 4th 2023
. પવિત્રસમયનો સંગાથ
ભાઇ સુધીરનો
તાઃ૪/૪/૨૦૨૩ (જન્મદીવસ ૪-૪-૧૯૫૧) પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પાવનકૃપા મળી મારાભાઇ સુધીરને,એ પવિત્રસમયે જન્મદીવસ ઉજવાય
જીવનમાં પવિત્ર સમયની સાથે ચાલતા,ના ઉંમરથી કદીય દુર રહીને જીવન જીવાય
....હિંદુધર્મમાં પુજ્ય સ્વામીનારાયણ ભગવાનનીકૃપા કહેવાય,જે જન્મદીવસે વંદન કરાય.
પ્રભુનીકૃપાથી આદેશમાંઆવીને સમયનીસાથે ચાલતા,બાલવિહારથી સંતાનને પ્રેરીજાય
માબાપની પવિત્રકૃપાએ જીવનમાં ધર્મસંગે ભણતરથી,મળેલદેહથી પ્રેરણાકરીને જીવાય
મળેલદેહને જીવનમાં પરમાત્માનીકૃપાથી,પવિત્રરાહે જીવનસંગીનીનો સંગાથ મળી જાય
મળેલદેહના જીવને સંબંધ પરિવારથી,માબાપનાપ્રેમથી ભાઇઓ અને બહેનોજન્મીજાય
....હિંદુધર્મમાં પુજ્ય સ્વામીનારાયણ ભગવાનનીકૃપા કહેવાય,જે જન્મદીવસે વંદન કરાય.
મારા ભાઇને જીવનમાં નાકોઇ અપેક્ષા ના મોહમાયા અડી,એજ પ્રભુની કૃપા કહેવાય
પવિત્રરાહે ભણતરની સાથે જીવનમાં ચાલતા,પ્રભુની કૃપાએ પવિત્ર લાયકાત મળીજાય
ભગવાનની પવિત્રકૃપાએ મળેલદેહથી પાવનરાહે,સમાજને પવિત્રરાહે મદદપણ કરીજાય
પવિત્રકૃપામળી મતાસરસ્વતીની ભાઈ પ્રદીપને,જે સમયસાથેચાલતા પવિત્રરચનાકરીજાય
....હિંદુધર્મમાં પુજ્ય સ્વામીનારાયણ ભગવાનનીકૃપા કહેવાય,જે જન્મદીવસે વંદન કરાય.
############################################################################
***મારાભાઈ સુધીરને હેપ્પી બર્થડે સહિત સુખી જીવન જીવે એ શ્રીસ્વામીનારાયણને પ્રાર્થના***
############################################################################
April 2nd 2023
. મળે માનવદેહને
તાઃ૨/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર મળેલ માનવદેહપર ભગવાનની,પવિત્રકૃપામળે જે દેહને સુખઆપી જાય
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જે જીવનમાં પવિત્રકર્મથી જીવાડી જાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
જીવને અનેકદેહથી સમયે જન્મ મળે અવનીપર,માનવદેહ પરમાત્માની કૃપા કહેવાય
જન્મથી મળેલદેહને કર્મનો સંબંધ અડે જીવનમાં,ના કોઇ પવિત્રરાહે જીવન જીવાય
ભગવાનની પાવનકૃપા મળે મળેલદેહને જીવનમાં,ઍ જીવનમાંપવિત્રકર્મ કરાવી જાય
પ્રભુનીકૃપામળે માનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની ભક્તિકરાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
જીવને જન્મથી દેહમળે અવનીપર,જે જીવનામળેલમાનવદેહને કર્મનીરાહે જીવાડીજાય
અનેકદેહનો સંબંધ જીવને જન્મથી,પરમાત્માની કૃપાએ નિરાધારદેહથી બચાવી જાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,નાકોઇ કર્મનીકેડી દેહને મળીજાય
માનવદેહને ભારતદેશથી પ્રભુનીકૃપામળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુભારતમાંજન્મ લઈજાય
...મળેલદેહના જીવને જગતમાં કર્મનીરાહ મળીજાય,નાઅપેક્ષા કોઇ જીવનમાં અડી જાય.
########################################################################
March 30th 2023
. આગમનમળે જન્મથી
તાઃ૩૦/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે જીવને જન્મથી આગમન આપી જાય
જગતમાં ના કોઇદેહની તાકાત જીવનમાં,ઍ સમયથી દુર રહીને જીવન જીવી જાય
....અદભુતક્રુપા જગતમાં પરમાત્માની કહેવાય,ના મળેલ જન્મનાદેહથી કદી દુર રહેવાય.
અવનીપર સમયે જીવને માબાપની કૃપાએ,સંતાનથી પરિવારમાં આગમન થઈ જાય
જીવનમાં મળેલદેહને પવિત્રરાહમળે જન્મથી,જે પરમાત્માની પવિત્રકૃપાએ અનુભવાય
ભારતની ધરતીને પવિત્રધરતી કરી ભગવાને,જ્યાં પવિત્રદેહથી ભગવાન જન્મલઈજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધમળે,જે જગતમાં પવિત્રદેહનુ આગમનદેખાય
....અદભુતક્રુપા જગતમાં પરમાત્માની કહેવાય,ના મળેલ જન્મનાદેહથી કદી દુર રહેવાય.
જગતમાં મળેલદેહપર પભુનીકૃપા કહેવાય,જે દેહને જીવનમાં હિંદુધર્મથી જીવાડી જાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં પ્રભુ ભારતદેશમાં જન્મથીઆવીજાય
પરમાત્માનાદેહની શ્રધ્ધાથી ઘરમાંપુંજા કરવા,ધુપદીપ પ્રગટાવીને આરતીકરીવંદનકરાય
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જે સમયે માનવદેહના જીવને મુક્તિ આપીજાય
....અદભુતક્રુપા જગતમા પરમાત્માની કહેવાય,ના મળેલ જન્મનાદેહથી કદી દુર રહેવાય.
######################################################################
March 24th 2023
. નવરાત્રી ઉજવાય
તાઃ૨૪/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રજ્યોત પ્રગટી હિંદુધર્મની જગતમાં,માનવદેહથી પવિત્ર તહેવારને ઉજવાય
નવરાત્રીના નવદીવસ માતા દુર્ગાની કૃપાએ,દાંડીયારાસ પકડીને ગરબા ગવાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને સમયે,જે હિંદુભક્તોને પવિત્રરાહે પ્રેરીજાય
અનેક પવિત્ર તહેવારો ભારતીઓથી જગતમાં ઉજવાય,જે પ્રભુનીકૃપાજ કહેવાય
હિંદુધર્મમાં દુર્ગામાતાએ નવ સ્વરૂપના દર્શનદીધા,નવરાત્રીના નવદીવસમાંપુંજાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતદેશમાં,જે દેવદેવીઓની પુંજાકરાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
પવિત્રકૃપામળે પરમાત્માની માનવદેહને,જે ભારતીઓ જગતમાં પ્રસંગ ઉજવીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મલઈ જાય
જીવનેઅવનીપર જન્મમરણથીઆગમનવિદાયમળે,પ્રભુકૃપાએ જીવનેમુક્તિમળીજાય
ગતજન્મના દેહનાકર્મથીજ સમયે જીવનેદેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
#######################################################################
March 16th 2023
. જન્મદીવસનો પ્રેમ
તાઃ૨૫/૮/૨૦૨૨ (ચી.રવિનો જન્મદીવસ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંત જલાસાંઇની પવિત્રકૃપાએ મળેલદેહને,સમયસાથે લઈ જતા જન્મદીવસ ઉજવાય
પવિત્રપ્રેમ મળે પરિવારના સંબંધીઓનો જન્મદીવસે,પ્રેમથી હેપ્પી બર્થ ડે કહી જાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
પવિત્ર હિંદુધર્મમાં મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય,જે જન્મદીવસે અનુભવ થાય
પવિત્રદીવસને યાદ રાખી માબાપની પવિત્રકૃપાએ,ચી.રવિને આશિર્વાદ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ.જે દેહને ઉંમરની સાથે પ્રભુકૃપાએ ચલાય
દુનીયામાં પ્રભુકૃપાએ જીવને મળેલ માનવદેહપર,કૃપાએ પવિત્રસંતની કૃપા મેળવાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
સમયની સાથે ચાલતા વ્હાલા રવિની,અખંડ સૌભાગ્યવતી હિમા જીવનસંગીની થાય
પતિપત્નિનો નિખાલસ પ્રેમ પ્રભુકૃપાએ મળીજાય,જે કુળમાં પવિત્રસંતાન આપી જાય
પવિત્રકૃપાએ જન્મેલ સંતાનને ચીં.વિર અને ચીં.વેદથી,ભગવાની કૃપાએજ ઓળખાય
ભક્તિની પવિત્રરાહે જીવન જીવતા,જીવનમાં પરિવારપર સંતોની પાવનકૃપા થઈ જાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
પરમાત્માની પાવનકૃપાએ ભક્તિની પવિત્રરાહે જીવનજીવતા,પ્રભુનીકૃપાનો અનુભવથાય
મળેલ માનવદેહને સમયની સાથે ચાલવા કૃપા મળે,એ સત જલાસાંઇની કૃપા કહેવાય
પવિત્રપ્રેમ મળે પરિવારને જીવનમાં,જે માબાપ સંગે પરિવારને પ્રભુકૃપાએજ મળી જાય
જન્મદીવસની પવિત્રયાદ પરમાત્માની કૃપાએ મળૅ,એ સમયે પ્રસંગને પ્રેમથીજ ઉજવાય
.....એ પાવનકૃપા મળે વ્હાલા ચી.રવિને,જે સમયે પ્રભુના દર્શન કરીને વંદન કરી જાય.
**********************************************************************