January 25th 2024

પવિત્રકૃપા બાબાની

 ******
.            પવિત્રકૃપા બાબાની

તાઃ૨૫/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પવિત્રક્રુપા લઈ ભગવાનની પાર્થીવગામમાં જન્મી,સમયે શેરડીગામમાં આવી જાય
પવિત્રસાથ મળ્યો શેરડીગામમાં દ્વારકામાઇનો,જે શ્રધ્ધાસબુરીથી જીવન પ્રેરી જાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,સંત સાંઇબાબાએ પ્રેરણાકરી ભક્તિરાહે જીવાય.
માનવદેહથી જીવને આગમન મળે,પરમાત્માની કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
સમયે જીવને પરમાત્માની પ્રેરણા મળે,જે જીવને જન્મમરણથી મુક્તિ આપી જાય
પવિત્રસંત સાંઇબાબાની માનવદેહને રાહ મળે,એ શ્રધ્ધાઅને સબુરીથી પુંજાકરાય 
જીવનમાં ૐ શ્રી સાંઇનાથાય નમઃથી વંદન કરતા,અલ્લા અને ઇશ્વરની કૃપાથાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,સંત સાંઇબાબાએ પ્રેરણાકરી ભક્તિરાહે જીવાય.
પવિત્ર પ્રેરણા જીવના મળેલમાનવદેહને,સાંઇબાબા શેરડીમાંઆવી પ્રેરણા કરીજાય
શ્રધ્ધારાખીને પ્રભુને વંદનકરતા,માનવદેહપર પ્રભુનીકૃપાથાય ના નાતજાત અડીજાય
પવિત્ર શંકરભગવાનની કૃપાએ સંત સાંઇબાબા જન્મી,ભારતદેશમાં કૃપા કરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે જન્મથી મળેલ,માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય
.....જીવને જન્મથી મળેલ માનવદેહને,સંત સાંઇબાબાએ પ્રેરણાકરી ભક્તિરાહે જીવાય.
#####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment