January 3rd 2024

મળે મનનેરાહ

Shrawan 2022 Somvar Kab Hai 2022 Do Jalabhishek Shiv Ji Blessings | Shrawan 2022: શ્રાવણના બીજા સોમવારે કરી લો આ એક ઉપાય, શીઘ્ર થશે મનોકામનાની પૂર્તિ
.            મળે મનનેરાહ

તાઃ૩/૧/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
પવિત્ર પાવનરાહ મળે માનવદેહને,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય 
મળેલમાનવદેહને સમયનીસાથે ચાલતા,નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય.
ભગવાનનીકૃપા જગતમાં મળેલ માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિકરી જીવાય
મળેલદેહને જીવનમાં પાવનરાહમળે,એ પ્રભુકૃપાએ મનનેરાહ મળીજાય
જગતમાં નાકોઇદેહથી સમયને પકડાય,કે નાસમયથી દુર રહી જીવાય
આપરમાત્માની પવિત્રપ્રેરણા કહેવાય,જે શ્રધ્ધાથી ભક્તિ કરનારર્નેમળે 
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય.
જગતમાં પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પવિત્રદેહથીજન્મીજાય
પવિત્રહિંદુધર્મથી માનવદેહને પ્રેરણામળે,જેસમયે જન્મમરણથીઅનુભવાય
જીવનમાં મળેલદેહને નાકોઇઅપેક્ષા અડીજાય,એ દેહને સમયસાથેચલાય
અનેકપવિત્રદેહથી પ્રભુએ દેવદેવીઓથી,જન્મલઇ ભારતદેશપવિત્રકરીજાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયે સમજાઇ જાય.
##############################################################

 

January 3rd 2024

પવિત્રપેમની કૃપા

**********
.            પવિત્રપ્રેમની ક્રુપા 

તાઃ૩/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલમાનવદેહને પરમાત્માની પ્રેરણામળે,જે સમય સાથે લઈ જાય 
ના મોહમાયાની કેડી અડે જીવનમાં,એજ પવિત્ર ભગવાનનીકૃપા કહેવાય
....અવનીપર જીવને જન્મથી આગમનમળે,એ મળેલદેહના કર્મથી અનુભવાય.
જગતમાં જન્મમળતા જીવને સમયની સાથે ચલાય,નાકોઇથી દુર રહેવાય
કુદરતની આ પવિત્રકૃપા કહેવાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
ભારતમાં અનેક પવિત્રદેહથી હિંદુધર્મમાં જન્મલીધા,જે પવિત્રકૃપા કહેવાય
ભગવાનની પવિત્રપ્રેમની કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માને વંદન કરાય
....અવનીપર જીવને જન્મથી આગમનમળે,એ મળેલદેહના કર્મથી અનુભવાય.
માનવદેહને જીવનમાં સમયસાથેચલાય,જે જન્મના દેહને ઉંમરથી સમજાય
જન્મથી મળેલદેહથી નાકદી દુર રહેવાય,પ્રભુકૃપાએજ સમય સાથેજચલાય
જીવનામળેલદેહને જીવનમાં પરિવારનો સંગાથમળે,જે દેહને કર્મકરાવીજાય
અદભુતકૃપા પરમાત્માની દેહને,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય 
....અવનીપર જીવને જન્મથી આગમનમળે,એ મળેલદેહના કર્મથી અનુભવાય.
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મછે,જેમાં પવિત્રદેહથી ભારતદેશમાં જન્મીજાય 
શ્રધ્ધારાખીને પરમાત્માને વંદનકરી,ધુપદીપ પ્રગટાવીને ઘરમાં આરતીકરાય
પરમાત્મા અનેક પવિત્ર દેવદેવીઓથી,ભારતમાં જન્મીજાય એકૃપા કહેવાય
જીવના મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ,જીવને જન્મમરણથીમુક્તિમળીજાય 
....અવનીપર જીવને જન્મથી આગમનમળે,એ મળેલદેહના કર્મથી અનુભવાય.
################################################################