January 11th 2024

સમયનો સંગાથમળે

  ****રજો ગુણ અને તમો ગુણ એટલે શું ? - Quora****
.            સમયનો સંગાથમળે 

તાઃ૧૧/૧/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જન્મથી મળેલ માનવદેહને પ્રભુકૃપાએ પ્રેરણામળે,જે સમયસાથે લઈ જાય
ભગવાનની પવિત્રપ્રેરણાએ જીવને,જન્મમરણની પવિત્રરાહે સમયનેસમજાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માના પ્રેમની અપેક્ષા જીવનમાં નારખાય,શ્રધ્ધાથી પુજાકરતામળીજાય
માનવદેહ એપભુનીકૃપા કહેવાય,જે જીવને નિરાધારદેહથીકૃપાએબચાવીજાય
જન્મમળતા દેહને સમયની સાંકળ અડી જાય,નાકોઈ જીવથી દુર રહેવાય
એ અદભુતલીલા સમયની કહેવાય,જે માનવદેહને જીવનમાં અનુભવ થાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
સમયે જીવનમાં મોહઅનેમાયા અડીજાય,જે અનેક કર્મ દેહથી સમયે કરાય
અદભુતલીલા અવનીપર જીવનાદેહનેમળે,જે સમયે પવિત્રરાહની પ્રેરણામળે
જીવનાદેહથી જીવનમાં ના સમયને પકડાય,કે તેનાથી કદી દુરરહી જીવાય 
પરમાત્માના અનેકદેહમાંથી શ્રધ્ધાથી પુંજા કરતા,પવિત્રક્રુપાનોસાથમળીજાય
....પવિત્રલીલા ભારતદેશથી ભગવાનની કહેવાય,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
January 11th 2024

નિખાલસપ્રેમની કૃપા

 ******
.            નિખાલસપ્રેમની કૃપા 

તાઃ૧૧/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય.જે હિંદુધર્મથી માનવદેહને મળી જાય
જીવનમાં શ્રધ્ધારાખીને સમયનીસાથે ચાલતા,પવિત્રરાહે મળેલદેહને કૃપામળીજાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણા મળે,ભારતદેશથી જ્યાં પવિત્રદેહથી જન્મીજાય
ભગવાન અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને પવિત્રરાહે પ્રેરી જાય
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે જીવને નિરાધારદેહથી બચાવીકૃપા જાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ,એ ગતજન્મના દેહના થયેલકર્મથી મળી જાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
જીવને જગતમાં સમયેજ અનેકદેહથી જન્મ મળે,નાકોઇ જીવથી કદીય દુર રહેવાય
દેહને કર્મનો સંગાથ મળે દેહને,સમયે ભગવાનની કૃપાએ નિખાલસ પ્રેમ મળીજાય
પ્રભુની પાવનક્રુપા મળે જન્મથી મળેલદેહને,જે જીવનમાં નાઆશાઅપેક્ષા અડીજાય
માનવદેહને હિંદુધર્મથી પ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
.....પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવનાદેહને પાવનરાહ આપી જાય.
#####################################################################