January 17th 2024

સમયનીકૃપા સંગાથથી

 શિવજીનું નિત્ય સ્મરણ ભક્તો માટે કલ્યાણકારી | Ravi Purti 07 May 2023 kulinchandra Yagnik Subhashit Sar
.            સમયનીકૃપા સંગાથથી

તાઃ૧૭/૧/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભગવાનની પવિત્રકૃપાઅ જીવના માનવદેહને,અવનીપર સમયસાથે લઈ જાય
જીવને પરમાત્માનીપાવનકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી બચાવીજાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
પવિત્રકૃપા ભગવાનનીમળે જે જીવને જન્મથી,માનવદેહ મળે જે કર્મકરીજાય
જીવને અવનીપર જન્મમરણથી સમયને સમજાય,નાકોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને જન્મથી,માનવદેહ મળે એ પ્રભુકૃપાકહેવાય 
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધમળે,જે આગમનવિદાયથી અનુભવાયથાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
જન્મથી મળેલ માનવદેહને સમયનો સાથમળે,જે ઉંમરથી દેહને સમજાઇજાય 
સમયે બાળપણમળે જે માબાપના આશિર્વાદ કહેવાય,સમયે જુવાનીમળીજાય
કુદરતની આપાવનકૃપા કહેવાય,જે મળેલમાનવદેહને કર્મથી સમયને સમજાય
જીવને ગતજન્મનાદેહનાકર્મથી,પરમાત્માની કૃપાએ જન્મથી આગમનમળીજાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
જગતમાં પરમાત્માની પ્રેરણા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ પવિત્રદેહથીજન્મીજાય
પવિત્ર ભારતદેશકહેવાય જ્યાંથી ભગવાન,પવિત્ર હિંદુધર્મથી પવિત્રદેહકરીજાય
જીવને જન્મથી મળેલ માનવદેહને કર્મનોસંગાથમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
મળેલ માનવદેહથી ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ કરી,પરમાત્માની આરતીય કરાય
....અદભુતકૃપા પરમાત્માની જીવપરકહેવાય,જે મળેલદેહને સમયનોસાથ આપી જાય.
####################################################################