January 12th 2024

મળે પવિત્રકેડી મગજને

  *******
.            મળે પવિત્રકેડી મગજને 

તાઃ૧૨/૧/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
કલમની પવિત્રરાહ મળે માતા સરસ્વતીથી,જે મળેલદેહને કૃપાથી અનુભવાય
માતાના પ્રેમથી માનવદેહને પ્રેરણા મળે,જે કલમથીજ પવિત્રરાહે રચનાકરાય
.....જગતમાં જન્મથી મળેલદેહને પ્રભુની પવિત્રક્રુપા,જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય.
મળેલ માનવદેહને પવિત્ર પ્રેરણામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પાવનરાહેજીવાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રરાહ મળે,જે કલમનીકેડીથીજ પ્રેરી જાય
જગતમાં જન્મથી મળેલદેહને પ્રેરણા મળે,જે સમયે પવિત્રપ્રેરણાની રચનાથાય
કલમની પવિત્રકેડી માતા સરસ્વતીની કૃપાથી મળે,જેકલમપ્રેમીઓને પ્રેરીજાય 
.....જગતમાં જન્મથી મળેલદેહને પ્રભુની પવિત્રક્રુપા,જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય.
હિંદુધર્મમાં દેવઅને દેવીઓથી ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રપ્રેરણાકરીજાય
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવાય
માતા સરસ્વતીની પવિત્રપ્રેરણા કલમથીરચનાથાય,અને કલાકારનેકલામળીજાય
અદભુતકૃપા કલમપ્રેમીમાતાની ભારતદેશથી,જે જગતમાં પવિત્રપ્રેરણાઆપીજાય
.....જગતમાં જન્મથી મળેલદેહને પ્રભુની પવિત્રક્રુપા,જીવનમાં પવિત્રરાહે પ્રેરી જાય.
####################################################################