January 13th 2024

પવિત્રકૃપા ભગવાનનીમળે

********
.           પવિત્રકૃપા ભગવાનનીમળે
તાઃ૧૩/૧/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ અદભુતક્રુપા ભગવાનની કહેવાય
જન્મમરણનો સંગાથ મળે જીવનેસમયે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય.
જીવને મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે પવિત્ર હિંદુધર્મથી મળે
જગતમાં પવિત્ર હિંદુધર્મમળે ભારતદેશથી,જ્યાં પભુ દેવદેવીઓથી જન્મી જાય
જીવના માનવદેહને અવનીપર કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણદઈ જાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા હિંદુધર્મની પ્રેરણામળે,જ્યાં પરમાત્માની પુંજા કરાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી સેવાકરાય
ભગવાનની કૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં પવિત્રહિંદુધર્મથી પુંજા કરાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ છે,જેમાં પવિત્ર દેવદેવીઓનીકૃપાએ પવિત્રભક્તિથાય
પવિત્રકૃપાએ જગતમાં અનેકહિંદુમંદીર બન્યા,જ્યાં હિંદુધર્મના ભક્તો રહીજાય
...આ ભગવાનની પવિત્રકૃપા જીવપર કહેવાય,જે અવનીપર સમયસાથે લઈ જાય. 
##################################################################