January 24th 2024

પવિત્રહિંદુ ધર્મ

***હિન્દુ ધર્મના 15 મુખ્ય તથ્યો - તમારે હિન્દુ ધર્મ વિશે જાણવું જોઈએ***

.             પવિત્રહિંદુ ધર્મ

તાઃ૨૪/૧/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં જીવને જન્મથી માનવદેહ મળે,એ મળેલદેહને સમય આપી જાય
પાવનકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે પવિત્રભારતદેશથી મળી જાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
ભગવાન અનેક પવિત્રદેવઅનેદેવીઓથી,સમયે ભારતદેશમાં જન્મથી લઈજાય
પવિત્રહિંદુ ધર્મમાં પરમાત્મા જન્મલઈ,જીવને જન્મથી મળેલદેહનેજ પ્રેરી જાય
અવનીપર પ્રભુની પવિત્રકૃપાએ જીવનાદેહને,હિંદુધર્મથીજ પ્રેરણા મળતી જાય
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથી માનવદેહને મળે,એ જીવનમાં સુખઆપીજાય 
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
ભારતદેશથી જગતમાં જીવનામળેલ માનવદેહને,પવિત્ર સમયથી પ્રેરણામળીજાય
માનવદેહને પ્રભુનીપવિત્રપ્રેરણા મળે,જે હિંદુધ્ર્મમાં ઘરમાંધુપદીપકરી પુંજા કરાય
જીવને ગતજન્મનાદેહનાકર્મથી જન્મમળીજાય,પ્રભુનીકૃપાએ પવિત્રભક્તિમળીજાય
જગતમાં પવિત્રહિંદુના દેવઅનેદેવીઓના મંદીર,પવિત્ર ભક્તોની શ્રધ્ધાથી બધાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય,સમયે મંદીરમાં જઈને ધાર્મીક કામકરાય
પ્રભુનીકૃપાએ શ્રધ્ધાથી જીવનજીવતા માનવદેહને,ભગવાનનીકૃપાએ સુખમળીજાય
પવિત્રદેવ અને દેવીઓની શ્રધ્ધાથી પુંજાકરતા,જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
ભારતદેશ એજ પવિત્રદેશ કહેવાય,જે ભગવાનનીકૃપાથી હિંદુધર્મનીપ્રેરણાકરીજાય
.....પ્રભુની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય.
******************************************************************