પવિત્રહિંદુ તહેવાર
******
પવિત્રહિંદુ તહેવાર તાઃ૯/૪/૨૦૨૪ (નવરાત્રિ ઉજવાય) પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં પવિત્રધર્મની પ્રેરણામળે હિંદુધર્મથી,જે પવિત્ર તહેવારથી ઉજવાય પવિત્ર દુર્ગામાતાની કૃપાથી નવરાત્રીના,નવદીવસમાં ગરબે રમીનેપુંજાકરાય .....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય. પવિત્રતહેવાર એમાતાની કૃપાએ મળે,એ હિંદુધર્મમાં પવિત્રરાહે જીવાડીજાય નવરાત્રીમાં પુજ્ય દુર્ગામાતાની કૃપાએ,માતાના નવ સ્વરૂપના ગરબાગવાય પવિત્રકૃપા મળે પવિત્રરાહે જીવતા ભક્તોને,જે ગરબે રમીને વંદન કઈ જાય પવિત્ર હિંદુધર્મની કૃપામળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેવદેવીઓથી જન્મીજાય .....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય. હિંદુધર્મમાં પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મલઈ,ભારતદેશને પવિત્રદેશ કરીજાય પવિત્ર તહેવારને સમયે ઉજવતા માનવદેહ પર,સમયે ભગવાનની કૃપા થાય જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે દેહનેકર્મ આપીજાય પવિત્રહિંદુધર્મની કૃપા મળે માનવદેહને,જે પવિત્રતહેવારથી પ્રસંગને ઉજવાય .....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય. ભારતદેશએ પવિત્રદેશ કહેવાય જ્યાં હિંદુધર્મથી,જીવના મળેલદેહને પ્રેરીજાય જીવને ગતજન્મના દેહનાકર્મથી જન્મમરણ આપી જાય,ના જીવથીદુરરહેવાય હિંદુધર્મમાં માતાની પવિત્રકૃપામળે જીવનાદેહને,જે જન્મમરણથી બચાવીજાય નવરાત્રીના પવિત્રતહેવારને ઉજવતા,માતાની પવિત્રકૃપાએ જીવનજીવાડીજાય .....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ #####ૐ****ૐ#####***********************ૐ#####ૐ*****ૐ###### ===============================================================