April 29th 2024

પ્રભુનોપવિત્રપ્રેમ

#####સોમવારના દિવસે કરો આ 5 સરળ ઉપાય, ભોળાનાથની કૃપાથી થશે સુખ સમૃદ્ધિનો વાસ – News18 ગુજરાતી#####
            પ્રભુનો પવિત્રપ્રેમ

તાઃ૨૯/૪/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને સમયે જન્મથી માનવદેહમળે અવનીપર.જે પ્રભુકૃપાએ કર્મથી મેળવાય
પરમાત્માનીપવિત્રકૃપાએ અનુભવથીસમયસાથે ચલાય,નાકોઇ અપેક્ષાઅડીજાય
.....પવિત્રપ્રેમ મળે જીવનમાં જે ગતજન્મનાકર્મના સંબંધે,આગમનવિદાય આપી જાય.
પ્રભુનોકૃપા મળે માનવદેહને પવિત્રભારતદેશથી,જ્યાં પવિત્રદેહથીપભુજન્મીજાય
જીવને જન્મથી અવનીપર માનવદેહ મળે,જે ગતજન્મનાકર્મથી જીવનેમળીજાય
અદભુતકૃપા જગતમાં પવિત્ર ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય
મળેલ માનવદેહ એ પ્રભુની પ્રેરણા કહેવાય,સમયે શ્રધ્ધાથી ભક્તિ કરાઈ જાય 
.....પવિત્રપ્રેમ મળે જીવનમાં જે ગતજન્મનાકર્મના સંબંધે,આગમનવિદાય આપી જાય.
જીવના માનવદેહને સમયે કર્મનીકેડી મળી જાય,એજ ઘરમાં ભક્તિ કરાવી જાય
ભગવાનને સમયે ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,ભગવાનની આરતી કરી પુંજા કરાય
પવિત્રભારતદેશમાં પવિત્રહિંદુધર્મમાં ભગવાન જન્મીજાય,જે પવિત્રમંદીરકરી જાય
જગતમાં પવિત્ર હિન્દુધર્મ છે જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મી ભક્તોનેપ્રેરીજાય
.....પવિત્રપ્રેમ મળે જીવનમાં જે ગતજન્મનાકર્મના સંબંધે,આગમનવિદાય આપી જાય 
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&