April 1st 2024

પવિત્રકેડી પ્રભુકૃપાએ

 ***પ્રદીપકુમારની કલમે… » ભક્તિની પવિત્રરાહ***
.            પવિત્રકેડી પ્રભુકૃપાએ  

તાઃ૧/૪/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનેજન્મથી પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપાજ અવનીપર કહેવાય,જે જીવનાદેહને ભક્તિરાહે લઈજાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
પવિત્રકૃપા પ્રભુનીકહેવાય જે ભારતદેશનેપવિત્ર કરીજાય,એ જીવનાદેહનેપ્રેરીજાય 
અવનીપનીપર જીવને સમયનો સંગાથમળે,જે જીવને માનવદેહથી જન્મમળીજાય 
પરમાત્માની પાવનકૃપાએ જીવનેઅવનીપર,સમયે જન્મમરણનો સંગાથમળી જાય 
મળેલદેહને સમયનીસાથે ચાલતા કર્મનીરાહ મળે,જે આગમનવિદાયથીસ્પર્શીજાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
જીવનેસમયે માનવદેહમળે જે જન્મમળતા ઉંમરનો સાથમળે,જે સમયસાથેલઈજાય
ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી કૃપાકરી જાય
નિરાધારદેહ એ જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મળે,દેહને નાઆશાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ સમયે જન્મથીમાનવદેહ મળે,જે જીવનેકર્મથી અનુભવાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
પવિત્રકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે અનેક પવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
ભારતદેશમાં ભગવાનની પવિત્રકૃપા મળીજાય,જે માનવદેહને હિંદુધર્મથી પ્રેરી જાય
જગતમાં જીવનામળેલમાનવદેહને ભારતદેશથી,પવિત્રરાહ મળીજાય જે કૃપાકહેવાય
પવિત્ર હિંદુધર્મથી માનવદેહને ભક્તિરાહમળે,જે જીવનમાં હ્રધ્ધાથીઘરમાં પુંજાકરાય
.....અનેકપવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં જન્મીજાય,જે પવિત્રહિંદુધર્મથી પ્રેરી જાય.
#####################################################################