April 2nd 2024

સમયનો પવિત્રસંગાથ

  આઇ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર ગળઘરા
       (શ્રી ખોડિયાર માતાજી)
.            સમયનો પવિત્ર સંગાથ 

તાઃ૨/૪/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રકૃપા હિંદુધર્મથીમળે,જે પ્રભુએ જન્મથી લીધેલદેહથી મળીજાય
પરમાત્માએ સમયે ભારતદેશમાં જન્મલઈ,માનવદેહને પવિત્રભક્તિ આપીજાય
.....સમયેજીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ પવિત્રકૃપાથી મેળવાય.
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે દેહને પવિત્રકર્મકરાવી જાય
અદભુતક્રુપાપરમાત્માની અવનીપરકહેવાય,જીવના દેહને ભારતદેશથીપ્રેરણાથાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે સમયે હિંદુધર્મથી ઘરમાં ભ્ગવાનનીપુંજાથાય
જગતમાં ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈજાય 
.....સમયેજીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ પવિત્રકૃપાથી મેળવાય.
ભગવાનનાપ્રેમથી માનવદેહને ભક્તિની પ્રેરણામળે,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાથાય
માનવદેહને સમયે શ્રધ્ધાથી ભક્તિકરતા,જીવનમા પરિવારને સુખપણ મળીજાય
હિંદુધર્મમાં જગતમાં સમયે પવિત્રદેવ અનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ જાય
દુનીયામાં હિંદુધર્મપવિત્રધર્મ કહેવાય,જેમના અનેકપવિત્રમંદીરો ભક્તોબનાવીજાય
.....સમયેજીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ પવિત્રકૃપાથી મેળવાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$