April 7th 2024

સંગાથ મળેસમયનો

 
.            સંગાથમળે સમયનો  

તાઃ૭/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્રકૃપા પરમાત્માની જન્મથી મળેલદેહને મળે,જે સમયસાથે પ્રેરંણા કરી જાય
જીવના મળેલ માનવદેહને સમય સમજીને ચાલતા,ના કોઇજ અપેક્ષા અડી જાય
.....એ પવિત્રક્રુપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મલઈજાય
પરમાત્મા અનેક પવિત્ર દેહથી જન્મી જાય,જેમની શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિ કરાય
સમયનોસાથમળે માનવદેહને,જે જીવને ઉંમરનો સંગાથ બાળપણ જુવાનીથી મળે
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
પવિત્રકૃપા મળે ભગવાનની ભારતદેશથી,જ્યાં પ્રભુજન્મથી હિંદુધર્મથીજ પ્રેરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે અવનીપર જન્મથી મળેલદેહને સુખઆપીજાય
હિંદુધર્મમાં શ્ર્ધ્ધાથી ભગવાનની પુંજા કરતા,પવિત્રપ્રભુકૃપાએ મંદીર બનાવી જાય
દુનીયામાં ભગવાનની કૃપાએ હિંદુધર્મના,અનેક પવિત્રમંદીર બનાવી ભક્તિ કરાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
#################################################################