October 26th 2023

અદભુતકૃપાનો સંગ

 
.            અદભુતકૃપાનો સંગ

તાઃ૨૬/૧૦/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાડી જાય
અદભુતકૃપા સમયે કલમપ્રેમીઓની મળૅ,એ કલમનીકેડીને પવિત્ર્રરાહેપ્રેરીજાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,ના સમયને કદી કોઇદેહથી પકડાય 
અવનીપર પ્રભુની કૃપાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથી બચાવીજાય
સમયની સાથે સમજીને ચાલતા મળેલદેહને,ઉંમરે બાળપણજુવાનીસાથે ચલાય
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે પવિત્રભારતદેશથી મળતી જાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
ભગવાને પવિત્રદેહથી જન્મલીધા ભારતમાં,જે દેહનાસુખમાટે ભક્તિરાહે પ્રેરીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ જેપવિત્રદેશથી,મળેલમાનવદેહને જીવનમાં પ્રેરણાકરીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથીકદી દુરરહી જીવાય 
જગતમાં અદભુતકૃપા ભગવાનની,જે જીવના મળેલદેહને સમયની સાથે લઈજાય
.....મળેલમાનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં સમયની સાથે જીવાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment