October 9th 2023

પ્રભુની ભક્તિરાહ


.             પ્રભુની ભક્તિરાહ

તાઃ૯/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
      
અવનીપર મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે સમયનેસમજીને જીવાડી જાય
જીવને જગતમાં અનેકદેહથી જન્મ મળે,નાકોઇ જીવને જન્મથી દુર રહીને જીવાય 
.....પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ આપી જાય. 
ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જીવનમાં સમયે ભક્તિરાહ મળી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ સમયે,નાકોઇ દેહના જીવથી મુક્તિ મેળવાય
અદભુતકૃપા જગતમાં ભગવાનનીકહેવાય,જે ભારતમાં જન્મલઈ દેશને પવિત્રકરીજાય
અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલઈ,પવિત્રહિંદુધર્મની પ્રેરણા માનવદેહનેકરીજાય 
.....પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ આપી જાય. 
ભગવાનની પ્રેરણાએ જીવનેજગતમાંજન્મથી,અનેકદેહમળે માનવદેહએપ્રભુકૃપાકહેવાય
પ્રભુનીકૃપા જીવને નિરાધારદેહથી બચાવી જાય,એમળેલ માનવદેહનેકર્મથીઅનુભવાય
માનવદેહને પવિત્ર પ્રભુની પ્રેરણા મળે,જે દેહને સમયે જીવનમાં ભક્તિરાહ મળીજાય
જીવનાદેહને પવિત્રરાહમળે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપઅને દીવો પ્રગટાવી પુંજાકરાય 
.....પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને જીવનમાં કર્મ આપી જાય. 
**********************************************************************