October 24th 2023

પવિત્ર પ્રેરણા મળે

**********
.             પવિત્ર પ્રેરણા મળે

તાઃ૨૪/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જે જીવનમાં પવિત્રરાહ મળતી જાય
નામોહ માયાની કોઇ અપેક્ષા દેહને અડે,એ પવિત્રમાતાની કૃપાથી સમજાઇજાય
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જેમને અનેકદેહથી દેવદેવી કહેવાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથી ભારતદેશને,પવિત્રદેશથી સન્માન કરાઈ જાય
ભારતદેશમાં પવિત્ર દેવદેવીઓથી જન્મ લીધો,જેમની કૃપાએ મંદીરમાં પુંજાકરાય
મળેલ માનવદેહથી જીવનમાં શ્રધ્ધાથીજ ઘરમાં,સમયે ધુપદીપ કરીને વંદન કરાય 
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
દુનીયામાં સમયેજીવને જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રપ્રેરણાકહેવાય
જીવના માનવદેહને પ્રભુકૃપાએ કર્મનોસંબંધ,જે જીવનેઆગમનવિદાયથી અનુભવાય 
પવિત્રકૃપાપરમાત્માની મળેજીવને,જે સંબંધીઓનોસંગાથ જીવનમાંપ્રેરણા આપીજાય
હિંદુધર્મમાં માતા સરસ્વતી કૃપા મળે,જે દેહને કલમની પવિત્રરાહથી દેહનેપ્રેરીજાય
.....જીવને અવનીપર સમયે જન્મમરણનો સાથ મળે,જે ગતજન્મના કર્મથી મેળવાય.
###################################################################