October 4th 2023

માતાની પ્રેરણા

***શું તમે જાણો છો કે માતા સરસ્વતીને કેમ કહેવામાં આવે છે જ્ઞાનના દેવી? જાણો અહીં | Gujarat Page***
            માતાની પ્રેરણા

તાઃ૪/૧૦/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળે પ્રભુની મળેલ માનવદેહને,જે દેહને સમય સાથે લઈ જાય
દેવ અને દેવીઓની શ્રધ્ધાથી પુંજા કરતા,દેહને અનેકપવિત્રકર્મ મળી જાય
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
કલમની પ્રેરણા માતા સરસ્વતીની મળે,જ્યાં શ્રધ્ધાથી કલમનીરાહ મેળવાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે દેહને સમયસાથે પ્રેરણાથી અનુભવાય
જગતમાં હિંદુધર્મમાં માતાસરસ્વતીનીકૃપાએ,માનવદેહને કલમપર કૃપા થાય
અનેક પવિત્રરચના એ માતાનીપ્રેરણા કહેવાય,જે કલમથી રચના કરાવીજાય
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
હિંદુધર્મમાં જન્મથી મળેલદેહને સમયે,કલમઅનેકલાની પવિત્ર પ્રેરણાકરીજાય
એ પવિત્રકૃપાળુ માતા સરસ્વતીની પ્રેરણા,મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય
જન્મથી મળેલદેહને શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવવા,પ્રભુનીકૃપા મેળવાય
કલમથીપવિત્રરચનાથતા કલમપ્રેમીઓને,જીવનમાંમાતાનીકૃપાએસુખમળીજાય 
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
#################################################################

	
October 4th 2023

પ્રેમ પ્રભુનો મળે

 #####સાચો પ્રેમ કોને કહેવાય? - Quora#####
                  પ્રેમ પ્રભુનો મળે

તાઃ ૪/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં સમયને નાપકડાય કોઇથી જીવનમાં,કે નાકોઇથી સમયથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીજ પુંજા કરાય
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર ભગવાનની કૃપાએ હિંદુધર્મથી માનવદેહને,જીવનમાં પ્રભુકૃપા મેળવાય
જગતમાં હિંદુધર્મની પવિત્રરાહ મળી પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મલઈજાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે જીવનાદેહને ભક્તિકરાવીજાય
માનવદેહને પ્રભુનો પવિત્રપ્રેમ મળે,જે માનવદેહથી ઘરમાં ધુપદીપકરીને પુંજાકરાય
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
સમયની સાથે ચાલવા ભગવાનની પ્રેરણા મળે,નાજીવનમાં કોઇજ અપેક્ષાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે પવિત્રકર્મથી જીવી જાય
અવનીપર જીવને સમયે જન્મથી આગમન મળે,જે દેહને ભક્તિનીરાહે જીવાડીજાય
દેહથી થયેલ પવિત્રકર્મથી ભગવાનની કૃપામળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય 
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
**********************************************************************