October 3rd 2023

શ્રધ્ધાથી ભક્તિકરાય

 *********
.           શ્રધ્ધાથી ભક્તિકરાય

તાઃ૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પ્રેરણામળે માનવદેહને પરમાત્માની,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જીવનેઅવનીપર જન્મમરણનોસંબંધ કહેવાય,જે સમયે જીવનેદેહઆપીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,જે સમયે જીવાડીજાય
અદભુતકૃપાજ પરમાત્માની અવનીપર,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
જીવનેસમયે જન્મથી માનવદેહ મળે,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવીજાય
ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશ કરવા,પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મી જાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
પવિત્રકૃપા હિંદુધર્મથી માનવદેહને મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવનમાં પવિત્ર દેવ અને દેવીઓની શ્રધ્ધાથી,પુંજાકરતા પ્રભુનીકૃપામળીજાય
માનવદેહને સમયનીસાથે ચાલવાની પ્રેરણામળે,જે જીવનમાં સુખ આપી જાય
જીવનમાંશ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરતા,કૃપાએ જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
##################################################################
October 3rd 2023

કૃપા ભગવાનનીમળે

  
           કૃપા ભગવાનનીમળે
તાઃ૩/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ            

જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે પરમાત્માની પવિત્રકૃપા જીવપર કહેવાય 
જન્મમરણનો સંબંધ જીવને સમયેમળે,એ માનવદેહના ગતજન્મના કર્મથી મેળવાય
 .....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
 જીવને જન્મથી અવનીપર આગમન મળીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય 
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય 
હિંદુધર્મમાં ભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મી જાય,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
 ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીનેજ આરતી કરાય
 .....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય. 
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ,અંતે જીવને જન્મ્મરણથીમુક્તિઆપી જાય 
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળીજાય,નાકોઇ જીવથી કદી દુરરહેવાય 
મળેલમાનવદેહને પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીભક્તિકરાય 
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મછે,જેમાં પ્રભુનાદેહની પવિત્રભાવનાથી ઘરમાં પુંજાકરાય 
.....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય. 
######################################################################