October 27th 2023

શ્રધ્ધારાખજો જીવનમાં

**********
.            શ્રધ્ધારાખજો જીવનમાં

તાઃ૨૭/૧૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા જીવના માનવદેહને,જે જીવનમાં નાકોઇ તકલીફ અડી જાય
જગતમાં જીવનેગતજન્મના દેહનાકર્મથી આગમનમળે,જે જન્મમરણથી અનુભવ થાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
અવનીપરનુ જીવનુ આગમન માનવદેહથી,એ પ્રભુનીપાવનકૃપાએ સમયે દેહમળીજાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ પ્રભુકૃપાએ,મળેલ માનવદેહનેજ કર્મકરાવી જાય
જીવને જન્મથી માનવદેહ મળે,જે ભગવાનની કૃપાએજ નિરાધારદેહથી બચાવી જાય
જીવના નિરાધારદેહને જીવનમાં નાકોઇ,કર્મનીકેડી અડીજાય નાકોઇ સમયસાથેચલાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
જીવને મળેલ માનવદેહને સમયે બાળપણ સંગે જુવાની,અંતે દેહને ધૈડપણ મળી જાય
પવિત્ર ભગવાનની પ્રેરણા મળે માનવદેહને,જે દેહને જીવનમાંજ શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવનઅવનીપર સમયનીસાથે ચાલવા પ્રેરણામળૅ,પ્રભુકૃપાએઅંતે જીવને મુક્તિમળીજાય
માનવદેહ એજ પરમાત્માનીકૃપા કહેવાય,જે જીવનમાંશ્રધ્ધાથી પવિત્રકર્મએ જીવનજીવાય
....પરમાત્માની પાવનકૃપા ભારતદેશથી પ્રેરણા કરીજાય,એ અંતે જીવને મુક્તિઆપી જાય.
#####################################################################