October 2nd 2023

પવિત્રસાથ મળે સમયનો

 **********
   .       પવિત્રસાથ મળે સમયનો

તાઃ૨/૧૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે જીવાડી જાય
જીવને જન્મથી સમયેજ માનવદેહ મળે,ભગવાનની પવિત્રકૃપાએ જીવનજીવાડી જાય 
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રકૃપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
જીવને જગતમાં કર્મનોસંબધ જે જન્મમરણથી મળતોજાય,નાકોઇ જીવથી દુર રહેવાય
સમયને નાકોઈ જીવથી કદી પકડાય,પરમાત્માની પાવનકૃપા સમયે જીવને મળી જાય
અવનીપરજીવને પ્રભુનીકૃપાસમયે મળે,જે માનવદેહ મળતા નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જીવનમાં નાકોઇ કર્મની રાહ મળે
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રકૃપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
મળેલ માનવદેહનેજીવનમાં સમયનીસાથેચાલવા,પરમાત્માની પ્રેરણામળે જેસુખઆપીજાય
જીવને સમયે ભગવાનની પવિત્રકૃપામળે,જે શ્રધ્ધાની પવિત્ર ભક્તિરાહે પ્રભુની પુંજાકરાય
પરમાત્માની કૃપાએ જન્મથી મળેલમાનવદેહને,સમયનો પવિત્રસાથ મળે એદેહને સમજાય
શ્રધ્ધાથી ઘરમાં દેવદેવીઓની ધુપદીપકરી,આરતીકરતા પરમાત્માની પાવનકૃપામળી જાય
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રpપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
October 2nd 2023

સરળ જીવનનીરાહ

 ******
.            સરળ જીવનનીરાહ

તાઃ૨/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૄપા પરમાત્માની મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
જગતપર જીવને જન્મમરણનો સંગાથમળે,જે જીવનેકર્મના સંગાથથી અનુભવાય
ભગવાનની અદભુતકૃપાએ જીવને આગમનવિદાયથી,સમયની સાથેજ લઈ જાય
જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મની રાહમળે,એ પરમાત્માની કૃપાજ કહેવાય
પ્રભુની પવિત્રકૃપા પવિત્રભારતદેશથીજ મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
જગતમાં ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશકરવા,ભગવાન અનેકદેહથી જન્મીજાય
પવિત્રહિંદુ ધર્મ ભગવાનની પવિત્રક્ર્રુપાએ મળે,જેમાં પ્રભુદેવદેવીઓથી પધારીજાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવોકરી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવનાદેહને,સમયે સરળ જીવનનીરાહે દેહનેજીવાડીજાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
પવિત્રભારતદેશ એ ભગવાનનીકૃપા કહેવાય,ના કોઇજ બીજા દેશથી પ્રેરણા મળે
પરમાત્માની પવિત્ર પ્રેરણા જીવના મળેલ દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની પુંજા કરી,જીવનમાં પવિત્ર પ્રેરણાથી જીવન જીવાય
જીવનમાં ના મોહમાયાની અપેક્ષા અડે,કે ના કોઇ આશાઅપેક્ષા જીવનમાં રખાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
####################################################################