August 15th 2023

પવિત્ર આઝાદદીન

   Shri Vividhalakshi Vidyamandir Palanpur - ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ને શનિવારે ભારતનો ૭૪મો સ્વતંત્રતા દિવસ છે. કોવિડ-૧૯ની મહામારીને કારણે આપણે દેશભક્તિની ભાવના વ્યક્ત ...
.            પવિત્ર આઝાદદીન

તાઃ૧૫/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાંરહેતા ભારતીયોથી પંદરમી ઓગસ્ટે,ભારતદેશના આઝાદદીવસે વંદન કરાય
જનગણમનના ઉચ્ચારથી દેશનાઝંડાને સલામકરી,જગતમાં દેશનુ સન્માન કરી જાય 
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી ભગદવાન જન્મી જાય
પવિત્ર ભારતદેશમાં મળેલમાનવ દેહથી,દેશને વંદનકરતા વડાપ્રધાનની લાયકાત મળે
જગતમાં આપવિત્રદેશ કહેવાય,જ્યાંથી ભારતીયો આવી અનેકપવિત્રરાહે મદદકરીજાય
પવિત્રદીવસે દ્વજવંદનકરી જનગણમનના ઉચ્ચારથી,પવિત્ર ભારતદેશને સન્માનકરીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
ભારતદેશના પવિત્ર વાસીઓને પ્રેરણા કરવા,વડાપ્રધાન થઈ જીવનમાં સેવાકરી જાય
પવિત્રપ્રધાનથયા ઇંદીરાબેન જવાહરલાલ મહાત્માગાંધી,મોરારજી દેસાઇજેપવિત્રકહેવાય
મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજતા,જગતમાં એ દેહના શ્રધ્ધાથી સન્માન પણકરાય
જગતમાં પવિત્રશાન ભારતવાસીઓનીજ કહેવાય,જે નિખાલસ ભાવનાથીજ જીવીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
########################################################################
=======જય ભારતમાતાકી જય======જય ભારતમાતાકી======જય ભારતમાતાકી જય======
-------------------------------------------------------------------------૦

 

August 9th 2023

મળીપ્રભુની પ્રેરણા

  ******
.             મળી પ્રભુની પ્રેરણા

તાઃ૯/૮/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 
                   
ભગવાનની પવિત્રકૃપા સમયે મળે જીવને,જે જન્મથી માનવદેહ આપી જાય
જીવને અવનીપર જન્મમરણથી જીવનજીવાય,પ્રભુકૃપાથી દેહને કર્મમળીજાય
....આ અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયે સમજાય.
જગતમાં જીવનાદેહને પ્રેરણામળે,જે પવિત્રભારતદેશથીજ પ્રભુનીકૃપા કહેવાય
પવિત્ર ભગવાને દેવઅનેદેવીઓથી ભારતદેશમાં,જન્મલઈ માનવદેહનેપ્રેરીજાય 
મળેલજીવનાદેહને ભગવાનનીકૃપાએ,જીવનમાં પવિત્રકર્મનીરાહે જીવનજીવાય
અવનીપર પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન સમયે પવિત્રદેહથી જન્મીજાય
....આ અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયે સમજાય.
અનેક પવિત્રદેહથી ભગવાને પવિત્ર જન્મલીધા,જે પવિત્રદેવદેવીઓથી પુંજાય
પવિત્રલક્ષ્મીમાતા એ ધનલક્ષ્મીમાતાકહેવાય,કૃપાએ માનવદેહનેસુખઆપીજાય
જગતમાં મળેલમાનવદેહને કર્મનોસંગાથ મળે,જે દેહને પવિત્રરાહેજીવાડીજાય
પવિત્રસરસ્વતીમાતા એકલમની માતા કહેવાય,જે કલમપકડીનેપ્રેરણાકરીજાય
....આ અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવને સમયે સમજાય.
###############################################################
August 3rd 2023

ક્રુપાળુ મેલડી માતા

****મેલડીમાનું આ ચમત્કારિક મંદિરમાં બધા ભક્તોની માનતા પુરી થાય એટલે લોકો મંદિરમાં આવીને કચરા પોતા કરે છે, જુઓ - Dharmik Duniya****

.           કૃપાળુ મેલડીમાતા  

તાઃ૩/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મની પવિત્રકૃપામળે પવિત્રભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય
પવિત્રદેવ અને દેવીઓથી પરમાત્માએ,સમયે ભારતદેશમાં પવિત્રજન્મલઈ જાય
.....પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં મેલડીમાતા કહેવાય,જેમની સમયે વંદનકરી પુંજા કરાય.
પવિત્રકૃપા મળે માતાની સમયે નવરાત્રીમાં,તાલી પાડીનેજ ગરબે ઘુમીને રમાય
પવિત્રદેવીઓની કૃપા મળે હિંદુધર્મમાં મળેલદેહને,જે જીવનંમાં સુખ આપી જાય
પુજ્ય મેલડીમાતા પવિત્રદેવી છે જે જીવનાદેહને,સમયે દેહને પવિત્રરાહે લઈજાય
અદભુતકૃપાળુ માતા ભારતદેશથી કૃપા કરીજાય,જે મળેલદેહને ભક્તિ આપીજાય
.....પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં મેલડીમાતા કહેવાય,જેમની સમયે વંદનકરી પુંજા કરાય.
પવિત્રદેવીને શ્રધ્ધાથી જય મેલડી માતાથી માળા જપીનેજ,ઘરમાં આરતી કરાય
પવિત્ર ભારતદેશથી પવિત્રદેવદેવીઓની કૃપા મળે,જે જીવનાદેહનેસુખ આપીજાય
અનેકદેવીઓના જન્મથી પવિત્ર આગમન થતા,માનવદેહથી પ્રેરણાએ ભક્તિકરાય 
પવિરમેલડીમાતાની કૃપા મળતા મળેલદેહથી,શ્રધ્ધાથી જીવનમાં માતાનીપુંજાકરાય
.....પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં મેલડીમાતા કહેવાય,જેમની સમયે વંદનકરી પુંજા કરાય.
###################################################################
 
July 31st 2023

પવિત્ર હિંદુધર્મ

 #####Good Morning Shankar Images In Gujarati - Good Morning Wishes & Images in Gujarati#####
.              પવિત્ર હિંદુધર્મ

તાઃ૩૧/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
જગતંમાં પવિત્રહિદુધર્મ ભારતદેશથી પ્રસરીજાય,જે મળેલદેહપર પ્રભુનીકૃપા મળી જાય 
પરમાત્માએ જન્મથી પવિત્રદેહ લીધા ભારતદેશમાં,એ પવિત્ર ભક્તિની પ્રેરણા કરીજાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશમાં,જ્યાં સમયે જીવનેજન્મથી માનવદેહ મળીજાય
કુદરતની આ પવિત્રરાહે જીવન જીવતા માનવદેહને,જીવનમાં પવિત્રકર્મનીરાહ મેળવાય
દરવર્ષે પવિત્ર શ્રાવણમાસ મળૅ ઍ પ્રભુનીકૃપા કહેવાય,જે દેહને શ્રધ્ધાથી જીવાડી જાય
શ્રાવણમાસના દરેક સોમવારે પવિત્ર શંકર ભગવાનને,શિવલીંગપર દુધ અર્ચનાથી પુંજાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
શ્રધ્ધાથી પવિત્રદીવસે ભોલેનાથની પુંજા કરી,માતા પાર્વતીને આરતીકરીનેજ વંદન કરાય
હિંદુધર્મમાં પરમાત્માએ લીધેલદેહનીજ સમયે પુંજા કરાય,જે માનવદેહને સુખ આપી જાય
જીવને અવનીપર સમયે પ્રભુનીપ્રેરણાએ જન્મથીદેહ મળે,એ દેહને સમયે કર્મ કરાવીજાય
મળેલદેહને ભગવાનની પ્રેરણાએ હિંદુધર્મની રાહ મળે,જે સમયે જીવને મુક્તિ મળી જાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
જીવને જન્મથીમળે માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે જીવને જે ભારતદેશમાં,જીવને જન્મથી માનવદેહ મળીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સાથમળે,જે સમયેજ શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાવી જાય
હિંદુધર્મ એપવિત્રધર્મ છે જગતમાં એપવિત્રરાહે પ્રેરણાકરે,એ ઘરમાં ધુપદીપકરીપુંજાકરાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
=============================================================================
*****ૐ નમઃ શિવાય*****ૐ નમઃ શિવાય*****ૐ નમઃ શિવાય*****ૐ નમઃ શિવાય*****
==============================================================================

	
July 28th 2023

પવિત્ર સુર્યદેવ

     
.            પવિત્ર સુર્યદેવ

તાઃ૨૮/૭/૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યદેવ કહેવાય,જે જગતમાં સવારસાંજથી જીવને પેરી જાય  
અદભુતકૃપાળુ પવિત્ર ભગવાનનો દેહ છે,જેમને જગતમાં સુર્યદેવથી પુંજાવિધીકરાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
અવનીપર જીવના દેહનેકર્મનો સંબંધ,જે જીવને જગતપર આગમનવિદાય આપીજાય
જગતમાં સુર્યદેવના દર્શનથી સવાર મળી જાય,જે અવનીપરનાદેહને કર્મ કરાવીજાય
મળેલદેહને સવાર અને સાંજથી સુર્યદેવની પ્રેરણા મળે,જે દેહને કર્મથી અનુભવથાય
જીવને જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણામળે,ના કોઇદેહને નિરાધારદેહથી ઓળખાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા હિંદુધર્મથી મળે,જે પવિત્ર ભારતદેશથી જીવને પ્રેરી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતદેશમાં,જે ભકિતરાહે જીવનજીવાડીજાય
પ્રત્યક્ષ પરમાત્માનોદેહ એ પવિત્ર સુર્યદેવ કહેવાય,જેમની સવારઅનેસાંજે પુંજા કરાય
પવિત્રકૃપાળુ દેવછે જેજગતમાં જીવના મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણાકરીજાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
======================================================================

	
July 25th 2023

સમયની પવિત્ર કેડી

   ****SATVA – Page 2****
.             સમયની પવિત્ર કેડી  

તાઃ૨૫/૭/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરસમયે જીવને જન્મથીમાનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
સમયને સમજીને ચાલતા માનવદેહપર,હિંદુધર્મમાં પવિત્ર સમયને સમજીને જીવાય
.... મંગળવારના પવિત્ર દીવસે હિંદુધર્મમાં,ગજાનંન ગણપતિને ૐગજાનંદથી પુંજા કરાય.
પવિત્રભારતદેશમાંહિંદુધર્મમાં પરમાત્મા,અનેકપવિત્રદેહના જન્મથીપવિત્રકૃપાકરીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથીઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવોકરી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહનેમળે,એ મળેલદેહને સમયની પવિત્રરાહે લઈજાય
પરમાત્માની સમયની પ્રવિત્રરાહે દેહને પ્રેરણામળૅ,જે ભક્તિની પવિત્રરાહઆપીજાય
.... મંગળવારના પવિત્ર દીવસે હિંદુધર્મમાં,ગજાનંન ગણપતિને ૐગજાનંદથી પુંજા કરાય.
જગતમાં પવિત્રભારતદેશમાં હિંદુધર્મ છે,જેમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
સમયની પવિત્રરાહ ભગવાને માનવદેહને આપી,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરીજાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રરાહે પ્રેરણાકરીજાય
ભગવાનનીપવિત્રકૃપાએ જીવનમાંપવિત્રરાહે,જીવનજીવતા દેહનાજીવને મુક્તિમળીજાય
.... મંગળવારના પવિત્ર દીવસે હિંદુધર્મમાં,ગજાનંન ગણપતિને ૐગજાનંદથી પુંજા કરાય.
**********************************************************************

	
July 21st 2023

પવિત્રશ્રાવણ માસ

 

  
.              પવિત્રશ્રાવણ માસ 

તાઃ૨૧/૭/ ૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં જગતમાં,જે ભક્તોને પવિત્રપ્રેરણા કરી જાય 
શ્રધ્ધાથી ભક્તિરાહે જીવન જીવતા ભક્તોને,હિંદુધર્મમાં શ્રાવણમાસથી કૃપામળે
....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય.
અવનીપરજીવને સમયેજન્મમરણનો સાથમળે,નાજગતમાં કોઇજીવથી દુરરહેવાય
હિંદુધર્મમાં પવિત્રતહેવારો સમયે માનવદેહને મળે,જે જીવનંમાં ભક્તિકરાવીજાય 
જીવનેધરતીપર પ્રભુકૃપાએ જન્મથીદેહમળે,જે માનવદેહને પવિત્રપ્રેરણાઆપીજાય
જીવને સમયનીસાથે ચાલવા માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રક્રુપાએ હિંદુધર્મથી,માનવદેહથી પવિત્રરાહેજ જીવાય 
મળે ભગવાનની પવિત્રકૃપા  ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં હિંદુધર્મથી ભગવાને પ્રેરણાકરી,જે મળેલદેહને જીવનમાં સુખ આપીજાય
નામોહમાયાની ચાદરઅડે દેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રમાસે પ્રભુનેઆરતીવંદનકરાય
....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય.
==========================================================================
#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####
**************************************************************************

	
July 19th 2023

મંજીરાનો અવાજ

 arpana shirish saturday special traditional dhol tasha is still favourite in during ganpati festival | ગણેશ મંડળો માટે છે પહેલો પ્રેફરન્સ ઢોલ-તાસાં પથકના સૂર
.             મંજીરાનો અવાજ

તાઃ૧૯/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માના પવિત્ર આશિર્વાદમળે ભક્તોને,જ્યાં મંદીરમાં સમયે મંજીરા વગાડાય
શ્રધ્ધાથીમંદીરમાં ભગવાનનીભક્તિ કરતા,ધુપદીપકરી મંજીરા વગાડીઆરતી કરાય
.....ભગવાનની પવિત્રકૃપા મળતા ભક્તોને,શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાં સુખ મળી જાય.
પવિત્ર શ્રધ્ધાથી મંદીરમાં ભગવાનને વંદન કરીને,તાલી પાડીને પ્રભુની પુંજા કરાય
મળેલમાનવદેહથી પરમાત્માની મદીરમાં પુંજા કરતા,ભજન અને ભક્તિનોસાથમળે
પરમાત્માનીપવિત્રકૃપા જીવના માનવદેહનેમળે,જે પવિત્ર ભારતદેશથીજ મળી જાય
ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય,જે હિંદુધર્મથી પવિત્ર કૃપા આપી જાય
.....ભગવાનની પવિત્રકૃપા મળતા ભક્તોને,શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાં સુખ મળી જાય.
જગતમાં હિંદુધર્મથી માનવદેહપર પ્રભુનીકૃપા થાય,જે શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
જીવનેમળેલ માનવદેહ એપ્રભુનીપ્રેરણાએ મળૅ,જગતમાં પ્રભુનીપુંજાએ કૃપા મળીજાય 
અવનીપરજીવને સમયે અનેકદેહથી જન્મમળે,માનવદેહએ નિરાધારદેહથીબચાવી જાય
ભક્તિની પવિત્રરાહ મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંય પ્રભુની આરતીય કરાય
.....ભગવાનની પવિત્રકૃપા મળતા ભક્તોને,શ્રધ્ધાળુ ભક્તોને જીવનમાં સુખ મળી જાય.
########################################################################

 

July 14th 2023

કૃપા મળેમાતાની

.  
             કૃપા મળેમાતાની

તાઃ૧૪/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જીવને જન્મથીમળેલ માનવદેહને સમયનોસંગાથ મળે,જે અનુભવ આપી જાય
પવિત્ર પાવનકૃપા મળે માતાની જીવનમાં,એ ભારતદેશથી હિંદુધર્મથીમળીજાય
.....જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મજ કહેવાય,જે જન્મથી મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
માનવદેહને સમયનીસાથે ચાલવા,ઘરમાં ધુપદીપપ્રગટાવી દીવોકરીઆરતીકરાય
હિંદુધર્મમાં પરમાત્મા ભારતદેશમાં અનેકદેહથી જન્મલઈ,દેશને પવિત્રકરી જાય
શ્રધ્ધાથી માતાને વંદનકરી આરતીકરતા,માતાની પવિત્રકૃપાનો અનુભવથઈજાય
.....જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
માનવદેહપર કૃપા કરવા અનેક પવિત્રદેવ અને દેવીઓ,ભારતદેહમાં જન્મીજાય
પ્રભુનીપવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જે જીવને જન્મમરણથીમુક્તિ આપીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરવા,ઘરમાં સમયે ભગવાનની પુંજાકરાય
ભગવાનના પવિત્રનામથી માળાકરીને,પવિત્રમંત્રના જાપકરીને આરતીપુંજનકરાય
.....જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈ જાય.
####################################################################
July 9th 2023

માતાને શ્રધ્ધાથી વંદન

  Chaitra Navratri 2023: Must Do This Work On Navratri, Mother Will Fulfill Every Wish, Know | Chaitra Navratri 2023: નવરાત્રી પર અવશ્ય કરો આ કામ, માતા દરેક ઈચ્છા કરશે પૂરી, જાણો
            માતાને શ્રધ્ધાથી વંદન

તાઃ૯/૭/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રરાહ મળે મળેલમાનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
હિંદુધર્મમાં પવિત્રમાતા દુર્ગા કહેવાય,જેમની કૃપાથી જીવનમાં સુખ મળી જાય
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય.
પવિત્ર શક્તિશાળી દુર્ગામાતા કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈજાય
જીવનેજન્મથી પ્રભુનીકૃપાએ માનવદેહમળે,જે જીવનેનિરાધારદેહથી બચાવીજાય
દુર્ગામાતા એ પવિત્રમાતા છે જે ભારતદેશમાં જન્મલઈ,ભક્તોપર કૃપા કરીજાય
જગતમાં હિંદુ ધર્મને પવિત્ર કરવા,ભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મી જાય 
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય.
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જે સમયે જીવને જન્મમરણ આપીજાય
પવિત્ર ભાવનાથી દુર્ગામાતાની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,માતાની આરતી કરાય
મળેલદેહને જીવનમાં ઉંમરનીસાથે ચાલતા,બાળપણજુવાનીઅનેઘડપણ મળીજાય
ભારતદેશમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી જન્મ લઈ,ભારતદેશને પવિત્રકરીજાય 
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય. 
#######################################################################
« Previous PageNext Page »