July 9th 2023
માતાને શ્રધ્ધાથી વંદન
તાઃ૯/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહ મળે મળેલમાનવદેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
હિંદુધર્મમાં પવિત્રમાતા દુર્ગા કહેવાય,જેમની કૃપાથી જીવનમાં સુખ મળી જાય
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય.
પવિત્ર શક્તિશાળી દુર્ગામાતા કહેવાય,જે મળેલમાનવદેહને પવિત્રરાહે લઈજાય
જીવનેજન્મથી પ્રભુનીકૃપાએ માનવદેહમળે,જે જીવનેનિરાધારદેહથી બચાવીજાય
દુર્ગામાતા એ પવિત્રમાતા છે જે ભારતદેશમાં જન્મલઈ,ભક્તોપર કૃપા કરીજાય
જગતમાં હિંદુ ધર્મને પવિત્ર કરવા,ભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મી જાય
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય.
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જે સમયે જીવને જન્મમરણ આપીજાય
પવિત્ર ભાવનાથી દુર્ગામાતાની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,માતાની આરતી કરાય
મળેલદેહને જીવનમાં ઉંમરનીસાથે ચાલતા,બાળપણજુવાનીઅનેઘડપણ મળીજાય
ભારતદેશમાં ભગવાન પવિત્ર દેવદેવીઓથી જન્મ લઈ,ભારતદેશને પવિત્રકરીજાય
.....માનવદેહને હિંદુધર્મમાં પરમાત્માની પ્રેરણામળે,સમયે પવિત્રદેવદેવીઓની પુંજા કરાય.
#######################################################################
No comments yet.