July 3rd 2023

પવિત્ર અદભુતકૃપા

  
.           પવિત્ર અદભુતકૃપા

તાઃ૩/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મથી માનવદેહનેમળે,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
શ્રધ્ધા રાખીને ભગવાનની પવિત્રરાહે પુંજા કરતા,મળેલદેહપર પરમાત્માની કૃપા થાય
.....અવનીપર જીવને જન્મથીજ દેહ મળે,જે નિરાધારદેહથીજ બચાવી માનવદેહ મળી જાય.
ભગવાનની પવિત્રકૃપા જીવના મળેલ દેહપર,જે જીવને જન્મથી આગમન આપી જાય
અદભુતકૃપાળુ જગતમાં પરમાત્મા કહેવાય,જે માનવદેહના જીવનમાં પ્રેરણા આપીજાય
મળેલદેહને સમયની સાથે ચાલવા પ્રભુનીપુંજા કરી,પરમાત્માને વંદનકરી જીવનજીવાય
જીવને જન્મથી મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે પ્રભુની પવિત્રકૃપા સુખઆપીજાય 
.....અવનીપર જીવને જન્મથીજ દેહ મળે,જે નિરાધારદેહથીજ બચાવી માનવદેહ મળી જાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે પવિત્રભારતદેશથી હિંદુ ધર્મથીજ મળીજાય
ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી સમયે જન્મીજાય,જે માનવદેહને પ્રેરણાકરીજાય
મળેલમાનવદેહથી જીવનમાં શ્રધ્ધાથીઘરમાં,ધુપદીપ પ્રગટાવી પ્રભુનેવંદનકરી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને ભક્તિરાહમળે,જે અંતેજીવને જન્મમરણથી મુક્તિમળીજાય
.....અવનીપર જીવને જન્મથીજ દેહ મળે,જે નિરાધારદેહથીજ બચાવી માનવદેહ મળી જાય.
###########################################################################