July 20th 2023

પવિત્ર ભક્તિરાહ

  ***મહાશિવરાત્રી . | Mahashivaratri***
.             પવિત્રભક્તિ રાહ

તાઃ૨૦/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને જન્મથી મળેલદેહને કર્મનોસંબધ મળે,જે દેહને સમયસાથે લઈજાય
જીવનમાં ના કોઇ અપેક્ષા અડી જાય,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
.....મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહે જીવાય.
જગતમાંજીવને જન્મથી આગમનવિદાય મળીજાય,નાકોઇ જીવથીદુરરહેવાય
પરમાત્માની પાવનકૃપાએ દેહનેજીવનમાં,ભક્તિનોરાહમળે એસુખઆપીજાય
જીવને માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે ભારતદેશથી,જે દેહને જન્મમરણથી બચાવીજાય
.....મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહે જીવાય.
જન્મથી જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે પવિત્ર હિંદુધર્મથી જીવનજીવાય
ભગવાનનીકૃપા મળે પવિત્રભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની સમયે આરતીકરાય
પરમાત્માનો પવિત્રકૃપાએ માનવદેહને,ભક્તિથી જીવને દેહથી મુક્તિ મળીજાય
.....મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિની રાહે જીવાય.
################################################################