July 8th 2023

પવિત્રરાહે પ્રેમમળે

 ###પ્રદીપકુમારની કલમે… » Search Results » નથી###
.           પવિત્રરાહે પ્રેમમળે 

તાઃ૮/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મલે પરમાત્માની માનવદેહને,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય
અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,એમળેલદેહને જીવનમાં પ્રેરીજાય
....શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ઘરમાં પુંજા કરાય,જે જીવનમાં સુખ આપી જાય.
જીવન સમયે જન્મથી માનવદેહ મળે,જે સમયનીસાથે ચાલતા કર્મ કરાવીજાય
મળેલદેહને જીવનમાં પરમાત્માની કૃપા,દેહને ભક્તિથી પવિત્રરાહે જીવાડીજાય
ભગવાનની પાવનકૃપા માનવદેહને,સમયની સાંકળથી બચાવી પ્રેમ આપીજાય
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં,ઘરમાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય
....શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ઘરમાં પુંજા કરાય,જે જીવનમાં સુખ આપી જાય.
અવનીપર જન્મથી મળેલદેહને ઉંમરનો સંગાથમળે,ના માનવદેહથી દુર રહેવાય
સમયની સાથે ચાલવા ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરતા,પવિત્રરાહે જીવનજીવાય
લાગણી માગણીને દુરરાખીને જીવનમાં,પરમાત્માની કૃપાએ સમયની સાથેચલાય
માનવદેહના જીવને પ્રભુની પ્રેરણાથી,જગતપર જીવને જન્મમરણથી બચાવીજાય
....શ્રધ્ધાથી જીવનમાં પરમાત્માની ઘરમાં પુંજા કરાય,જે જીવનમાં સુખ આપી જાય.
==================================================================