July 21st 2023

પવિત્રકર્મનોસાથ

 
.             પવિત્રકર્મનો સાથ

તાઃ૨૧/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પાવનકુપા મળે જીવનમાં પવિત્રપ્રેમથી,જે મળેલ માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને સમયે મળેલદેહથી જીવનમાં કર્મકરાય,જે જીવને જન્મમરણથી અનુભવથાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના દેહના કર્મથી,જીવને આગમનવિદાયથી કર્મકરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવના મળેલદેહને,જીવનમાં પવિત્રકર્મની રાહ મળી જાય
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મ કરાવી જાય,જે દેહને સમયસાથે લઈ જાય 
જીવનાદેહ પર પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
જગતમાં જન્મથી માનવદેહ મળે એપ્રભુક્રુપા કહેવાય,જે સમયે હિંદુધર્મથી વંદન થાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં પવિત્ર ભારતદેશથી મળૅ,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ભારતદેશમાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈજાય,જે શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
માનવદેહને જીવનમાં પવિત્રભક્તિરાહ હિંદુધર્મથી મળે,જે સમયે જીવનેમુક્તિમળીજાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
July 21st 2023

પવિત્રશ્રાવણ માસ

 

  
.              પવિત્રશ્રાવણ માસ 

તાઃ૨૧/૭/ ૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં જગતમાં,જે ભક્તોને પવિત્રપ્રેરણા કરી જાય 
શ્રધ્ધાથી ભક્તિરાહે જીવન જીવતા ભક્તોને,હિંદુધર્મમાં શ્રાવણમાસથી કૃપામળે
....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય.
અવનીપરજીવને સમયેજન્મમરણનો સાથમળે,નાજગતમાં કોઇજીવથી દુરરહેવાય
હિંદુધર્મમાં પવિત્રતહેવારો સમયે માનવદેહને મળે,જે જીવનંમાં ભક્તિકરાવીજાય 
જીવનેધરતીપર પ્રભુકૃપાએ જન્મથીદેહમળે,જે માનવદેહને પવિત્રપ્રેરણાઆપીજાય
જીવને સમયનીસાથે ચાલવા માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રક્રુપાએ હિંદુધર્મથી,માનવદેહથી પવિત્રરાહેજ જીવાય 
મળે ભગવાનની પવિત્રકૃપા  ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
જગતમાં હિંદુધર્મથી ભગવાને પ્રેરણાકરી,જે મળેલદેહને જીવનમાં સુખ આપીજાય
નામોહમાયાની ચાદરઅડે દેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રમાસે પ્રભુનેઆરતીવંદનકરાય
....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય.
==========================================================================
#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####
**************************************************************************