July 21st 2023

પવિત્રકર્મનોસાથ

 
.             પવિત્રકર્મનો સાથ

તાઃ૨૧/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પાવનકુપા મળે જીવનમાં પવિત્રપ્રેમથી,જે મળેલ માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને સમયે મળેલદેહથી જીવનમાં કર્મકરાય,જે જીવને જન્મમરણથી અનુભવથાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
અવનીપર જીવને ગતજન્મના દેહના કર્મથી,જીવને આગમનવિદાયથી કર્મકરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવના મળેલદેહને,જીવનમાં પવિત્રકર્મની રાહ મળી જાય
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મ કરાવી જાય,જે દેહને સમયસાથે લઈ જાય 
જીવનાદેહ પર પરમાત્માની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
જગતમાં જન્મથી માનવદેહ મળે એપ્રભુક્રુપા કહેવાય,જે સમયે હિંદુધર્મથી વંદન થાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં પવિત્ર ભારતદેશથી મળૅ,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
ભારતદેશમાં ભગવાન દેવદેવીઓથી જન્મ લઈજાય,જે શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
માનવદેહને જીવનમાં પવિત્રભક્તિરાહ હિંદુધર્મથી મળે,જે સમયે જીવનેમુક્તિમળીજાય
.....કુદરતની આપાવનકૃપા કહેવાય,એ દેહનેસમયે શ્રધ્ધાથી પવિત્ર ભક્તિરાહ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment