July 16th 2023

સમયસાથે ચાલતા

    ********
 .            સમયસાથે ચાલતા  

તાઃ૧૬/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપા પરમાત્માની મળેલમાનવદેહને મળે,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
કુદરતની આ પવિત્રકૃપા મળે ભારતદેશથી,એ ભગવાનનો પવિત્ર પ્રેમ મળતોજાય
.....જીવનમાં નાકોઇઆશાકેઅપેક્ષા અડે,પ્રભુકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર જીવને અનેકદેહનો સંબંધમળે,જે સમયનીસાથે જીવને જન્મથીમળીજાય
પરમાત્માની પાવનકૃપા જીવનેસમયેમળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતોજાય
જીવને જન્મથી માનવદેહ મળે જે કર્મકરાવી જાય,એ નિરાધારદેહથી બચાવીજાય
પવિત્ર અદભુતલીલા અવનીપર ભગવાનની કહેવાય,જે મળેલદેહથી જીવનેસમજાય
.....જીવનમાં નાકોઇઆશાકેઅપેક્ષા અડે,પ્રભુકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
જીવને મળેલમાનવદેહ એભગવાનનો પ્રેમ કહેવાય,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
પરમાત્મા અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈજાય,જે દેહને પવિત્ર્રરાહે લઈજાય 
માનવદેહને પ્રભુકૃપાએ પવિત્રરાહમળે,જે ઘરમાં શ્ર્ધ્ધાથી ધુપદીપકરી આરતી કરાય
પાવનકૃપાએ જીવનેમળેલદેહને પાવનરાહમળે,એ મળેલદેહનાજીવને મુક્તિઆપીજાય
.....જીવનમાં નાકોઇઆશાકેઅપેક્ષા અડે,પ્રભુકૃપાએ માનવદેહને પવિત્રરાહે જીવાડી જાય.
#########################################################################

 

July 16th 2023

પ્રેમપકડીને પધારો

      ***Untitled***
.             પ્રેમપકડીને પધારો

તાઃ૧૩/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે નિખાલસપ્રેમીઓનો કૃપા કહેવાય
પરમાત્માની પાવનકૃપા દેહને પવિત્રરાહે પેરીજાય,જીવનમાંકદી નામોહમાયા અડીજાય
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
જીવને જન્મથી અવનીપર દેહમળે,એ જીવના ગતજન્મનાકર્મથી આગમન આપી જાય 
જીવને જન્મમરણથી આગમનવિદાય મળતો જાય,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
અનેકદેહથી જન્મમળે જીવને,માનવદેહએકૃપા કહેવાય જે નિરાધારદેહથી બચાવી જાય
સમયની સાથે ચાલતા જીવના દેહને,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા કદી અડી જાય
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
જન્મથી મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ મળતો જાય,જે દેહને કર્મ કરાવી જાય 
જીવનમા શ્રધ્ધારાખીને કોઇપણ કર્મ કરાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાએજ પ્રેરી જાય
ના મોહમાયાની કોઇજ અપેક્ષા રહે જીવનમાં,જયાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાજકરાય
મળે જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રપ્રેરણા,જે મળેલદેહને ઘરમાં ધુપદીપથીજ ભક્તિ કરાય 
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
##########################################################################
July 16th 2023

પવિત્રકૃપા પકડજો

               પવિત્રકૃપા પકડજો

તાઃ૧૫/૭/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર અદભુતકૃપા પરમાત્માનીજ કહેવાય,જે જીવને મળેલદેહને સમજાય
પાવનકૃપા અવનીપર જીવના મળેલમાનવદેહને,પ્રભુકૃપાએ પવિત્રરાહેલઈજાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
પવિત્રકૃપા પવિત્રભારતદેશથીમળે,જ્યાં સમયે પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય 
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુનીકૃપાએ જીવનાદેહને સુખમળીજાય 
જીવને જગતમાં જન્મમરણનો સંબંધ,જે જીવનેપવિત્રસમયે દેહમળતા સમજાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
જીવનામળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને,જે શ્રધ્ધાથીજ ઘરમાં પ્રભુનીપુંજા કરાઈજાય
ના મોહમાયાનો સંબંધઅડે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ જીવનેમુક્તિ આપીજાય 
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જેમાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
======================================================================