July 16th 2023

પ્રેમપકડીને પધારો

      ***Untitled***
.             પ્રેમપકડીને પધારો

તાઃ૧૩/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં મળેલ માનવદેહને જીવનમાં પ્રેરણામળે,જે નિખાલસપ્રેમીઓનો કૃપા કહેવાય
પરમાત્માની પાવનકૃપા દેહને પવિત્રરાહે પેરીજાય,જીવનમાંકદી નામોહમાયા અડીજાય
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
જીવને જન્મથી અવનીપર દેહમળે,એ જીવના ગતજન્મનાકર્મથી આગમન આપી જાય 
જીવને જન્મમરણથી આગમનવિદાય મળતો જાય,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
અનેકદેહથી જન્મમળે જીવને,માનવદેહએકૃપા કહેવાય જે નિરાધારદેહથી બચાવી જાય
સમયની સાથે ચાલતા જીવના દેહને,જીવનમાં નાકોઇ આશા અપેક્ષા કદી અડી જાય
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
જન્મથી મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ મળતો જાય,જે દેહને કર્મ કરાવી જાય 
જીવનમા શ્રધ્ધારાખીને કોઇપણ કર્મ કરાય,એ ભગવાનની પવિત્રપ્રેરણાએજ પ્રેરી જાય
ના મોહમાયાની કોઇજ અપેક્ષા રહે જીવનમાં,જયાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાજકરાય
મળે જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રપ્રેરણા,જે મળેલદેહને ઘરમાં ધુપદીપથીજ ભક્તિ કરાય 
....પવિત્રકૃપા જગતમાં પ્રભુની કહેવાય,જે મળેલદેહને જીવનમાં પવિત્રપ્રેમીઓથી અનુભવાય.
##########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment