July 11th 2023
. પવિત્ર કૃપા પ્રેમની
તાઃ૧૧/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરમાત્માની માનવદેહને પ્રેરણાકરે,જે પવિત્રકૃપાએ પ્રેમ આપી જાય
જગતમાં જીવને સમયે માનવદેહજ મળે,જે ગતજન્મનાદેહના કર્મથીજ મળી જાય
.....પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહથી,જે શ્રધ્ધાથી જીવતાદેહને પ્રેરણા કરી જાય.
હિંદુધર્મમાં ભગવાનની અદભુતકૃપા છે,જે જગતમાં જીવને મળૅલમાનવદેહનેદેખાય
સમયનો સંગાથ મળે માનવદેહને,એ ભગવાનની પવિત્રકૃપાએ પવિત્રરાહે લઈજાય
મળેલમાનવદેહને પ્રભુની પવિત્રપ્રેરણામળે,જે પવિત્રપ્રેમીઓના સાથથી અનુભવાય
કુદરતની આપવિત્રકૃપા દેહપરકહેવાય,એ માનવદેહને જીવનમાં પવિત્ર્રરાહેપ્રેરીજાય
.....પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહથી,જે શ્રધ્ધાથી જીવતાદેહને પ્રેરણા કરી જાય.
જીવને સમયે ભગવાનની પ્રેરણાએ જન્મથી માનવદેહ મળે,એ દેહનેકર્મઆપીજાય
નિરાધારદેહથી મળેલ દેહને નાકર્મની કેડીમળે,કે નાજન્મમરણનો સંબંધ મેળવાય
પરમાત્માની પવિત્રલીલા જગતમાં ભારતદેશથીમળે,જે પવિત્રદેશ જગતમાકહેવાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધા,એ ભક્તોનેપવિત્રરાહે જીવાડીજાય
.....પવિત્ર પરમાત્માનો પ્રેમ મળે માનવદેહથી,જે શ્રધ્ધાથી જીવતાદેહને પ્રેરણા કરી જાય.
((((((((((((((((((((((((((((((((((())))))))))))))))))))))))))))))))))))