July 18th 2023

કૃપામળૅ પ્રભુની

 દુઃખને પણ સુખમાં બદલી દેશે મંગળવારની હનુમાન પૂજા ! જાણો કેવી રીતે કરશો પ્રભુની આરાધના ? - Gujarati News | Tuesday's Hanuman Puja will turn even sorrow into happiness! Know how to
.              કૃપા મળે પ્રભુની   

તાઃ૧૮/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રરાહે જીવન જીવવા મળેલદેહથી,પરમાત્માની શ્રધ્ધાથી ભક્તિ કરાય
સમયની સાથે ચાલતા ના કોઇ તકલીફ અડીજાય,કે ના અપેક્ષાઅડીજાય
.....એજ પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં ઘરમાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં જીવને સમયેજન્મથી દેહમળે,એ ગતજન્મનાધના કર્મથી મેળવાય
જીવનેજન્મથી માનવદેહમળે એકૃપાકહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણઆપીજાય
પરમાત્માની પાવનકૃપા પવિત્રભારતદેશપર,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મીજાય
.....એજ પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં ઘરમાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જીવનમાં શ્રધ્ધાથીઘરમાં ધુપદીપથીપુંજાથાય
જીવના જન્મથી મળેલ માનવદેહને,ભારતદેશથી ભક્તિથી પ્રભુકૃપામેળવાય
મળેલ માનવદેહને કર્મનોસંબંધજીવનમાં,એ પ્રભુનીપ્રેરણાએ મુક્તિમળીજાય
જીવનમાં નાઆશાઅપેક્ષા કે મોહમાયા મળીજાય,એ જીવનેસુખઆપીજાય
.....એજ પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં ઘરમાં પ્રભુની પુંજા કરાય.
###################################################################
July 18th 2023

પવિત્ર નિખાલસતા

   
.             પવિત્ર નિખાલસતા

તાઃ૧૮/૭/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

સમયની સાંકળ નાપકડાય કે નાછોડાય જીવનમાં,જે પવિત્ર પ્રભુકૃપા કહેવાય
જીવને મળેલમાનવદેહને અવનીપરકર્મનોસંબંધ,એપ્રભુની પવિત્રકૃપાએ મેળવાય
.....જીવને જન્મથી દેહમળે અવનીપર,એ પ્રભુકૃપાએ નિખાલસદેહથી બચાવી જાય.
માનવદેહએ ભગવાનની કૃપા કહેવાય,જે જીવનમાં પવિત્રકર્મથી જીવનજીવીજાય
કર્મનીકેડીએ નિખાલસ ભાવનાથી જીવન જીવાય,જે મળેલદેહને સુખઆપી જાય
મળેલદેહને જીવનમાં હિંદુધર્મમાં,પવિત્રમાતાની પ્રેરણા મળી જાય એકૃપા કહેવાય
જગતમાં ભગવાને હિંદુધર્મમાં દેવદેવીઓથી,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મી જાય
.....જીવને જન્મથી દેહમળે અવનીપર,એ પ્રભુકૃપાએ નિખાલસદેહથી બચાવી જાય.
પ્રભુનીપવિત્રકૃપાએ જીવને જન્મમરણનો સાથમળે,જે જીવનમાં કર્મનીરાહેલઈજાય
જીવનાદેહને કર્મનો સંબંધમળે,એ પ્રભુક્રુપાકહેવાય જે નિરાધારદેહથી બચાવીજાય
પવિત્ર નિખાલસ ભાવનાનો સંબંધ રાખતા,જીવનમાં ના કોઇ અપેક્ષા અડી જાય 
પાવનરાહે જીવનજીવવા જીવનમાં,શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ કરી પ્રભુનીઆરતીકરાય
.....જીવને જન્મથી દેહમળે અવનીપર,એ પ્રભુકૃપાએ નિખાલસદેહથી બચાવી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&