July 10th 2023

શ્રધ્ધાથી ભક્તિ

 સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગણેશ ચતુર્થીની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી
.             શ્રધ્ધાથી ભક્તિ

તાઃ૧૦/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેંમાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય
પવિત્રભારતદેશ કહેવાય જ્યાંપરમાત્માદેહલઈ,માનવદેહને પવિત્રરાહે જીવાડીજાય
....જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને પ્રભુનીપ્રેરણાથી સુખ મળી જાય.
કુદરતની આ પવિત્રકૃપાજ કહેવાય,જે અવનીપર જીવને જન્મમરણથી અનુભવાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવને,એ જન્મથી માનવદેહમળતા ભક્તિરાહેલઈ જાય
જીવને જન્મથી માનવદેહ મળે,જે ભગવાનની કૃપાથી જીવનમાં પ્રભુની પુંજાકરાય
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણા મળે દેહને,જે ઘરમાં ભગવાનની પુંજા કરાવી જાય
....જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને પ્રભુનીપ્રેરણાથી સુખ મળી જાય.
પવિત્રભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય,જેમની શ્રધ્ધાથીપુંજાકરાય
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મ છે,જેમાં પ્રભુએ પવિત્રદેહ લીધા જેમની ભક્તિકરાય
જીવનેજન્મથીપ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહ પ્રાણીપશુજાનવરપક્ષીથીમળે
નિરાધારદેહને જીવનમાં નાકર્મનીરાહ મળે,નાદેહને કોઇ પવિત્રકર્મની પ્રેરણા થાય
....જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને પ્રભુનીપ્રેરણાથી સુખ મળી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%