July 17th 2023

મળે નિખાલસપ્રેમ

   ભગવાન શિવે કહ્યું, "આ સતી આજથી મારી માતા છે" - Devendra Patel
.            મળે નિખાલસ પ્રેમ

તાઃ૧૭/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલ માનવદેહથી અનુભવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય
.....જે જીવને ભગવાનનીકૃપાએ સમયે,જન્મમરણનો સંગાથરહે એકર્મથી મેળવાય.
કુદરતની પાવનરાહ જીવને જન્મથીમળૅ,જે શ્રધ્ધાથી જીવનમાં પ્રભુપુંજા કરાય
જીવને માનવદેહમળેસમયે એપ્રભુકૃપા કહેવાય,જીવને નાકોઇઆશાઅપેક્ષાઅડે
ભગવાનની પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મીજાય
મળેલદેહને પ્રભુકૃપાએ પ્રેમીઓનો નિખાલસ પ્રેમ મળે,જે દેહનેસુખ આપીજાય
.....જે જીવને ભગવાનનીકૃપાએ સમયે,જન્મમરણનો સંગાથરહે એકર્મથી મેળવાય.
પરમાત્માની આ પાવનકૃપા અવનીપર કહેવાય,જે જીવને સમયે દેહ મળી જાય
મળેલ માનવદેહની માનવતાપ્રસરે જીવનમાં,જ્યાં પવિત્ર્રરાહે દેહથી જીવનજીવાય
પાવનકૃપા ભગવાનની મળેલદેહપર થાય,જે જીવનમાં ભક્તિથી સુખ મળી જાય
જન્મથીજીવને આગમનવિદાય મળીજાય,એ અવનીપર જીવને સમયસાથેલઈજાય 
.....જે જીવને ભગવાનનીકૃપાએ સમયે,જન્મમરણનો સંગાથરહે એકર્મથી મેળવાય.
******************************************************************