July 4th 2023

કૃપા મળે ભગવાનની

 ###શક્તિ અને આરોગ્યના દેવતા છે સૂર્યદેવ, આ રીતે પૂજાથી મળશે ચમત્કારિક ફળ - News Gujarat###
.           કૃપા મળે ભગવાનની

તાઃ૪/૭/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય
જીવને જન્મથીમળેલદેહને પ્રભુની પવિત્રકૃપામળે,સમયે ભક્તિરાહે જીવન જીવાય
....માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે પરમાત્માનીકૃપાએ દેહને પ્રેરણા આપી જાય.
જગતમાં જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહમળે,ત્યાં જીવનમાં પવિત્રરાહ મળે
પવિત્ર ભારતદેશ જગતમાં કહેવાય,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કહેવાય,જે માનવદેહના જીવને મુક્તિ આપી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરતા જીવનમાં,પરમાત્માની પવિત્રકૃપા મળીજાય
....માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે પરમાત્માનીકૃપાએ દેહને પ્રેરણા આપી જાય.
અનેક પવિત્રદેવદેવીઓના દેહથી હિંદુધર્મમાં,જન્મલઈ ભારતદેશને પવિત્ર કરીજાય
મળેલ દેહના જીવને પરમાત્માની પ્રેરણા મળે,જે જીવનમાં સમયે પુંજા કરી જાય
શ્રધ્ધારાખીને મળેલદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,પ્રભુને વંદનકરી આરતી કરાય
ભગવાનની પવિત્રકૃપા દેહનેમળતા,મળેલદેહનાજીવને જન્મમરણથી મુક્તિમળીજાય 
....માનવદેહને જીવનમાં કર્મનો સંગાથમળે,જે પરમાત્માનીકૃપાએ દેહને પ્રેરણા આપી જાય.
**************************************************************************