પરમાત્માની પ્રેરણા
******** . પરમાત્માની પ્રેરણા તાઃ૫/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્ર પ્રેરણામળે ભગવાનની માનવદેહને,જ્યાં સમયનીસાથે ચાલતા ભક્તિ કરાય અદભુતકૃપાજગતમાં હિંદુધર્મથી પેરણામળે,જે માનવદેહને જીવનમાં કર્મથીસમજાય .....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય. જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય અવનીપરનુ જીવનુ આગમન એપ્રભુનીકૃપાએમળે,સમયે નિરાધારદેહથીબચાવીજાય ભારતદેશને ભગવાનનીકૃપાએ પવિત્રદેશકર્યો,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથીજન્મી જાય જીવને મળેલ માનવદેહથી ભગવાનની પુંજાકરતા,પરમાત્માની પવિત્રકૃપામળતીજાય .....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય. પ્રભુની પવિત્રકૃપાએ મળેલદેહને ઉંમરનીસાથે ચાલતા,જીવનમાં ધાર્મીક પ્રેરણા મળે દેહને સમયે બાળપણજુવાની અને ઉંમરસાથે જીવાય,શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય જગતમાં પવિત્ર ભારતદેશકહેવાય,જ્યાં હિંદુધર્મથી ભક્તિકરતાજીવનમાંસુખ મળીજાય જીવને જન્મથી આગમનમળે નાકોઇથી દુરરહેવાય,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળીજાય .....પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજા કરાય. #######################################################################