July 5th 2023

સમયની સરળતા

 ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી મંદિરના સમયમાં થયો ફેરફાર, જાણી લો નવું ટાઈમ ટેબલ | aarti timings were changed in ambajis temple
.            સમયની સરળતા

તાઃ૫/૭/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
            
પવિત્રકૃપા પરમાત્માનીમળે જીવને મળેલ માનવદેહને,જે સમયનો સંગાથ આપી જાય
કુદરતની આપાવનકૃપા અવનીપરકહેવાય,જે જગતમાં જીવનાદેહને અનુભવઆપીજાય
....અદભુત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
જીવના મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે પ્રભુનીકૃપાએ દેહને સમયસાથે લઈ જાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર સમયે જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણૂપશુજાનવર અને પક્ષીથી મળી જાય
માનવદેહ જીવને મળે જે જીવના ગતજન્મના દેહના કર્મથીજ,જન્મથી દેહજ મળી જાય
....અદભુત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
અવનીપર મળેલમાનવદેહપર ભગવાનનીકૃપાથાય,જે જીવનાદેહને સમયનોસાથઆપીજાય
જીવનાદેહને પ્રભુની કૃપાએ પ્રેરણા મળે,જે હિંદુધર્મની પવિત્રરાહે જીવનાદેહને લઈ જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથીમળે,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઈઆવીજાય
ભગવાનના પવિત્રદેહની શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી,વંદનકરી દીવોકરીઆરતીકરાય  
....અદભત લીલા આ જગતમાં પરમાત્માની કહેવાય,એ જીવને જન્મમરણથીજ મળી જાય.
########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment