July 16th 2023

પવિત્રકૃપા પકડજો

               પવિત્રકૃપા પકડજો

તાઃ૧૫/૭/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર અદભુતકૃપા પરમાત્માનીજ કહેવાય,જે જીવને મળેલદેહને સમજાય
પાવનકૃપા અવનીપર જીવના મળેલમાનવદેહને,પ્રભુકૃપાએ પવિત્રરાહેલઈજાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
પવિત્રકૃપા પવિત્રભારતદેશથીમળે,જ્યાં સમયે પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય 
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુનીકૃપાએ જીવનાદેહને સુખમળીજાય 
જીવને જગતમાં જન્મમરણનો સંબંધ,જે જીવનેપવિત્રસમયે દેહમળતા સમજાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
જીવનામળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને આગમનવિદાય આપી જાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે દેહને,જે શ્રધ્ધાથીજ ઘરમાં પ્રભુનીપુંજા કરાઈજાય
ના મોહમાયાનો સંબંધઅડે માનવદેહને,જે પ્રભુનીકૃપાએ જીવનેમુક્તિ આપીજાય 
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે ભગવાનની,જેમાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
....આ પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે સમયે દેહનાજીવને પ્રેરી જાય.
======================================================================


No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment