પવિત્રશ્રાવણ માસ
. પવિત્રશ્રાવણ માસ તાઃ૨૧/૭/ ૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં જગતમાં,જે ભક્તોને પવિત્રપ્રેરણા કરી જાય શ્રધ્ધાથી ભક્તિરાહે જીવન જીવતા ભક્તોને,હિંદુધર્મમાં શ્રાવણમાસથી કૃપામળે ....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય. અવનીપરજીવને સમયેજન્મમરણનો સાથમળે,નાજગતમાં કોઇજીવથી દુરરહેવાય હિંદુધર્મમાં પવિત્રતહેવારો સમયે માનવદેહને મળે,જે જીવનંમાં ભક્તિકરાવીજાય જીવનેધરતીપર પ્રભુકૃપાએ જન્મથીદેહમળે,જે માનવદેહને પવિત્રપ્રેરણાઆપીજાય જીવને સમયનીસાથે ચાલવા માનવદેહમળે,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય ....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય. જગતમાં પરમાત્માની પવિત્રક્રુપાએ હિંદુધર્મથી,માનવદેહથી પવિત્રરાહેજ જીવાય મળે ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય જગતમાં હિંદુધર્મથી ભગવાને પ્રેરણાકરી,જે મળેલદેહને જીવનમાં સુખ આપીજાય નામોહમાયાની ચાદરઅડે દેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્રમાસે પ્રભુનેઆરતીવંદનકરાય ....પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભગવાનનીકૃપાએ,માનવદેહનેમળે જેપવિત્રભક્તિ કરાવી જાય. ========================================================================== #####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય#####ૐ નમઃ શિવાય##### **************************************************************************