ક્રુપાળુ મેલડી માતા
********
. કૃપાળુ મેલડીમાતા તાઃ૩/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ હિંદુધર્મની પવિત્રકૃપામળે પવિત્રભારતદેશથી,જે જીવના માનવદેહને પ્રેરી જાય પવિત્રદેવ અને દેવીઓથી પરમાત્માએ,સમયે ભારતદેશમાં પવિત્રજન્મલઈ જાય .....પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં મેલડીમાતા કહેવાય,જેમની સમયે વંદનકરી પુંજા કરાય. પવિત્રકૃપા મળે માતાની સમયે નવરાત્રીમાં,તાલી પાડીનેજ ગરબે ઘુમીને રમાય પવિત્રદેવીઓની કૃપા મળે હિંદુધર્મમાં મળેલદેહને,જે જીવનંમાં સુખ આપી જાય પુજ્ય મેલડીમાતા પવિત્રદેવી છે જે જીવનાદેહને,સમયે દેહને પવિત્રરાહે લઈજાય અદભુતકૃપાળુ માતા ભારતદેશથી કૃપા કરીજાય,જે મળેલદેહને ભક્તિ આપીજાય .....પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં મેલડીમાતા કહેવાય,જેમની સમયે વંદનકરી પુંજા કરાય. પવિત્રદેવીને શ્રધ્ધાથી જય મેલડી માતાથી માળા જપીનેજ,ઘરમાં આરતી કરાય પવિત્ર ભારતદેશથી પવિત્રદેવદેવીઓની કૃપા મળે,જે જીવનાદેહનેસુખ આપીજાય અનેકદેવીઓના જન્મથી પવિત્ર આગમન થતા,માનવદેહથી પ્રેરણાએ ભક્તિકરાય પવિરમેલડીમાતાની કૃપા મળતા મળેલદેહથી,શ્રધ્ધાથી જીવનમાં માતાનીપુંજાકરાય .....પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં મેલડીમાતા કહેવાય,જેમની સમયે વંદનકરી પુંજા કરાય. ###################################################################