August 18th 2023

દેહની પાવનરાહ

      
.            દેહની પાવનરાહ   

તાઃ૧૮/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવનમાં મળેલદેહને સમયસાથે જીવન જીવાય,નાકોઇદેહથી સમયથી દુર રહેવાય
આ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,સમયે શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....જીવને મળેલદેહથી થયેલકર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય નાકોઇથી દુર રહેવાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપાકહેવાય,એજગતમાં ભારતદેશને પવિત્રદેશકરીજાય
પવિત્રદેહથી પરમાત્માએ ભારતદેશમાં જન્મલીધા,એપવિત્રદેહની શ્રધ્ધાથીપુંજાકરાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપાથી જીવને,ભારતદેશમાં માનવદેહથી જન્મમળીજાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,એ મળેલમાનવદેહને જીવનમાં પવિત્રરાહઆપે
....જીવને મળેલદેહથી થયેલકર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય નાકોઇથી દુર રહેવાય.
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુનીકૃપા કહેવાય,સમયે ભારતદેશને પવિત્રકરે
પરમાત્માના પવિત્રદેહ હિંદુધર્મમાં જન્મ લઈ,ભારતદેશમાં પવિત્રભક્તિ કરાવી જાય
મળેલમાનવદેહને જીવનમાં પવિત્રભક્તિકરવા,શ્રધ્ધાથીઘરમાં ધુપદીપકરીઆરતીકરાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી મેળવાય 
....જીવને મળેલદેહથી થયેલકર્મથી,જન્મમરણનો સંગાથમળીજાય નાકોઇઇથી દુર રહેવાય.
#######################################################################
August 18th 2023

સમજમળે સમયની

 #####કૃષ્ણ - વિકિપીડિયા#####
.           સમજમળે સમયની

તાઃ૧૮/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેરણા મળે પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને સમયનો સાથ મળી જાય
અદભુતકૃપાપ્રભુની અવનીપરકહેવાય,જીવના ગતજન્મનાકર્મથી આગમનઆપીજાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
જગતમાં પવિત્રકૃપા સુર્યદેવનીકહેવાય,જેમની પવિત્રરાહે અવનીપર સવારસાંજ મળે
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,એજીવનમાં કર્મનોસાથઆપીજાય
જીવને સમયે અવનીપર જન્મથી દેહ મળે,જીવના ગતજન્મનાદેહનાકર્મથી મળીજાય
કુદરતની આ પાવનકૃપાજ મળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
પવિત્ર પ્રેરણામળે ભગવાનની પવિત્ર ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય જયાં ભગવાન,અનેકપવિત્રદેહથીજન્મી કૃપાપ્રેરીજાય 
જીવને મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયનીસમજણે,બાળપણજુવાનીઘેડપણ મેળવાય
સમયની સમજનથી જીવનજીવવા,શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%