August 13th 2023

નિખાલસ પ્રેમ

 લાગણીના વાવેતર 💝 (@newfeeelings) / Twitter
.              નિખાલસ પ્રેમ  

તાઃ૧૩/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,સમયે દેહને નિખાલસપ્રેમ મળી જાય 
આ પવિત્ર પાવનકૃપાની રાહમળે જીવનમાં,જે નાકોઇ અપેક્ષા જીવનમાં અડીજાય
.....જગતમાં મળેલ માનવદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમન આપી જાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવના મળૅલદેહને જન્મમરણથી સમજાય
માનવદેહને ભગવાનની કૃપાએ હિંદુધર્મની કૃપામળે,જે પવિત્ર ભારતદેશથી મેળવાય
જગતમાં પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધા,જે પવિત્રદેશ કરી જાય
સમયનીસાથે ચાલતા મળેલમાનવદેહને,જીવન્માં નાકોઇ તકલીફ કે ચીંતા અડી જાય
.....જગતમાં મળેલ માનવદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમન આપી જાય.
જીવને જન્મથી જગતમાં અનેકદેહથી આગમન મળે,ના કોઇ જીવથી કદીદુરરહેવાય 
પરમાત્માની પાવનકૃપાએ જન્મથીમાનવદેહમળે,સમયે એ નિરાધારદેહથીબચાવીજાય
જીવને નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,દેહ મળે નાસમયને સમજાય
જીવને મળેલ માનવદેહને શ્રધ્ધાથી હિંદુધર્મની,પવિત્રકૃપા એજ શ્રધ્ધાથી ભક્તિકરાય 
.....જગતમાં મળેલ માનવદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમન આપી જાય.
********************************************************************